Tuesday, December 28, 2021

મૂળ ટિકર નિવાસી હાલ મોરબી 
રમેશચંદ્ર લાલચંદભાઈ ખંડોરના ધર્મપત્ની 
જયશ્રીબેન ઉ.વ. ૭૫ 
તે રાજેશભાઇ તથા વિમલભાઈના માતુશ્રી 
સોમવાર તા. ૨૭-૧૨-૨૦૨૧ ના રોજ ધર્મ આરાધના કરતાં અરિહંત શરણ પામેલ છે.   
🙏🙏🙏🙏🙏


Saturday, December 25, 2021

MVJ Aheval December 2021 (37)


                  To read Aheval Click Here

Death

બેલા (મોરબી) નિવાસી હાલ દહીસર મોહનલાલ પાનાચંદ પારેખના સુપુત્ર નરેન્દ્રભાઈ (ઉ. વ. ૭૪) 
તે નીમાબેનના પતિ, 
તે બિરેન અંકિતાના પિતાશ્રી,  
તે હર્ષિલના દાદા તથા  નમ્રના નાના, 
તે દિપાલી તથા પ્રિતેશકુમાર જાબેલીયાના સસરા,  
તે સ્વ. કિરીટભાઈ, રાજેશભાઈ ,ચંદ્રકળાબેન, જયશ્રીબેન, રંજનબેન, માયાબેનના ભાઈ, 
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયા ના જમાઈ 
શનિવાર તારીખ ૨૫-૧૨-૨૦૨૧ ના રોજ અરિહંતશરણ થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી  પ્રાર્થના તથા  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
 

Wednesday, December 8, 2021

Death


મોરબી નિવાસી હાલ ઘાટકોપર (મુંબઇ) 
સ્વ. ગુણવંતરાય વ્રજલાલ પારેખના ધર્મપત્ની 
ઉર્મિલાબેન (ઉ. વ. ૭૭)  
તે જાગૃતિ, ભાવિની, વિરલ, છાયા, જોલીના માતુશ્રી, 
તે જાસ્મિનભાઈ, હિતેનભાઈ, પ્રિયલબેન, નિખિલભાઈ, હેમલભાઈના સાસુ,
તે રિયા તથા હેનીના દાદી,
તે પિયર પક્ષે સ્વ. રતિલાલ છગનલાલ સોલાણીના દીકરી 
બુધવાર તા. ૮-૧૨-૨૦૨૧ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Tuesday, December 7, 2021

Death

જેતપર નિવાસી હાલ ભાયંદર 
હિંમતલાલ લવજીભાઈ ખંડોરના ધર્મપત્ની 
ગં. સ્વ. તારાબેન (ઉ. વ. ૮૯) 
તે દીપક, મહેશ, હીનાના માતુશ્રી, 
તે નયનાબેન, કલ્પનાબેન, ચેતનભાઈના સાસુ, 
તે રોમીક, અંકીતા, ખુશ્બુ, હર્ષના દાદી, 
તે કેજલ, હર્ષીલના નાની, 
તે ઘીરજલાલ, જયાબેન, મયાબેન, કાંતાબેનના ભાભી, 
તે પીયર પક્ષે વાંકાનેર નિવાસી વનેચંદ વખતચંદ મહેતાના દીકરી 
મંગળવાર તા. ૭-૧૨-૨૦૨૧ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.
 

Saturday, November 27, 2021

Friday, November 26, 2021

Death

વાંકાનેર નિવાસી (મલાડ)  
પ્રવિણચંદ્ર નિમચંદ શેઠ (ઉમર ૭૭) 
તે લતાબેનના પતિ, 
તે જીજ્ઞેશ તથા મીતાના પિતાશ્રી,
તે કલ્પનાબેન તથા સંજીવકુમારના સસરા,
તે આદિત્ય, પાર્શ્વ્, જૈનમના દાદાજી,
તે તારાચંદ પાનાચંદ દેવાણીના જમાઈ 
શુક્રવાર તારીખ ૨૬-૧૧-૨૦૨૧ ના રોજ અરીહંત શરણ પામેલ છે 
હાલની પરીસ્થીતી અનુસાર લૌકિક વ્યવહાર પ્રાર્થના સભા બંધ રાખેલ છે
સદગતના આત્માને શ્રેયાર્થે ૧૨ નવકારનો કાઉસ્સગ કરશો
🙏🙏🙏🙏🙏

 

Death


વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ જયાબેન વાડીલાલ શાહના પૂત્રવઘુ
કંચનબેન (ઉ. વ. ૯૨) 
તે પ્રવીણચંદ્રના ધર્મપત્ની, 
તે રાજુભાઈ, દીપકભાઈના માતુશ્રી, 
તે વર્ષાબેન,પારૂલબેનના સાસુ, 
તે ગુણવંતરાય-ગીતાબેન, અવનીકાંતભાઈ (અનુભાઈ)-ઉર્મિંલાબેન, લલીતભાઈ-લીનાબેન, કનકભાઈ-કીરણબેન, કીર્તિભાઈ-હર્ષાબેન, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલ ના ભાભી, 
તે પીયર પક્ષે મોરબી નિવાસી હાલ મુંબઈ ધોળીબેન નવલચંદ ત્રીભોવનદાસ પારેખના સુપુત્રી 
શુક્રવાર તા. ૨૬-૧૧-૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.   
🙏🙏🙏🙏🙏


Death


 

Death


વાંકાનેર નિવાસી સ્વ. જેવતલાલ મોનજી દોશીના ધર્મપત્ની 
નિર્મલાબેન જેવતલાલ દોશી 
તે કલ્પનાબેન ‌પરેશભાઈ શાહ‌, જયેશભાઇ,  વિજયભાઈ અને ચેતનભાઈના માતુશ્રી ‌
તે પિયર પક્ષે ખાખરેચી નિવાસી (મુલુંડ) પ્રાણજીવન નાગજીભાઈ સંઘવીના દિકરી ‌
તે ચિમનભાઈ,  છબીલભાઈ, લલિતભાઈ, સ્વ અનીલભાઈ તથા ‌રંજનબેન  કિશોરભાઈ વખારીયા, સ્વ પુષ્પાબહેન પ્રવિણભાઇ શેઠના બહેન
સોમવાર તારીખ ૨૨-૧૧-૨૧ ના રોજ  અરીહંત શરણ પામેલ છે
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
વિજયભાઈ દોશી mobile No 9662353935
ચેતનભાઈ દોશી mobile No 9898974496


Monday, November 22, 2021

Death


મોરબી નિવાસી હાલ અમદાવાદ  
વિનોદરાય સાકરચંદ મહેતાના સુપુત્ર    
ચિંતન વિનોદરાય મહેતા 
તે સોનલ ચિંતનભાઈ  મહેતાના પતિનું  
સોમવાર તા. ૨૨-૧૧-૨૦૨૧  ના રોજ દુઃખદ અવસાન થયેલ છે

Saturday, November 20, 2021

Death


 વાંકાનેર નિવાસી (હાલ કલકત્તા) કમલેશ હેમતલાલ મેહતાનું દુઃખદ  અવસાન બુધવાર તા. ૧૭-૧૧-૨૦૨૧ના રોજ થયેલ છે.

Death


 

Saturday, November 13, 2021

Death

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. કુસુમબેન અમૃતલાલ ગાંધીના પુત્ર 
ઉપેન્દ્રભાઇ  (ઉં. વ. ૬૨) 
તે સ્મિતાબેનના પતિ,
તે બિપીનભાઇ, દિલીપભાઇ, તરુલતાબેન, આશાબેન, ઇનાબેનના ભાઇ, 
તે ચિરાગ, મેઘના, હેતલના કાકા,
તે જામનગર નિવાસી સ્વ. જયાબેન દલીચંદ મહેતાના જમાઇ
ગુરુવાર તા. ૧૧-૧૧-૨૧ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, November 11, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઇ સ્વ. કેશવલાલ કુંવરજી શાહના પુત્ર 
સ્વ. સેવંતીભાઇ શાહના ધર્મપત્ની 
વસુમતીબેન (ઉં. વ. ૯૧) 
તે શ્રેયાંસરાજ, વિપુલરાજ, ભદ્રેશરાજ, લીનાબેન, દીનાબેન, ભદ્રીકાબેનના માતુશ્રી,
તે પ્રજ્ઞાબેન, સ્વાતિબેન, ભાવનાબેન,મનીષભાઇ, દહેશભાઇ, જયેશભાઇ ના સાસુ,
તે વાંકાનેર નિવાસી સ્વ. પ્રાણજીવન દીપચંદ શાહના દીકરી 
ગુરુવાર તા. ૧૧-૧૧-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death

 


Wednesday, November 3, 2021

Death



મોરબી નિવાસી શાહ છબીલદાસ દુર્લંભજીની સુપુત્રી 
અરૂણાબેન (ઉ. વ. ૭૨) 
તે ટંકારા નિવાસી પ્રતાપભાઈ ઉમેદચંદ મહેતાના ધર્મપત્ની 
બુધવાર તા. ૩-૧૧-૨૦૨૧ ના રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને ઘ્યાનમાં રાખી પ્રાર્થંના સભા તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.   
 🙏🙏🙏🙏🙏

 

Samaj Utkarsh Volume 60 Issue No 10 October 2021

To Read Samaj Utkarsh Click Here

Sunday, October 31, 2021

Saturday, October 30, 2021

Death

ખાખરેચી નિવાસી હાલ સુરેન્દ્રનગર સ્વ.વલ્લભદાસ  વખંતચદ શેઠના સુપુત્ર પ્રકાશ વલ્લભદાસ શેઠ  (ઉં. - ૬૬) 
તે વીણાબેનના પતિ
તે ભવ્ય અને માનશીના  પિતાશ્રી, 
તે સ્વ. અનુભાઈ,ઇલાબેન,સ્વ, કુસુમબેનના ભાઈ, 
તે કાંતીલાલ અમુલખ શાહના જમાઈ
શનીવાર તા.૩૦-૧૦-૨૧ ના અરિહંત શરણ  થયેલ  છે.

Death


 It is with deepest sorrow the Sheth family informs you the demise of Head of our family, our beloved Shri Himatlal Ratilal Sheth (95yrs). He left for his heavenly abode at 2:50 am today, Saturday 30th October 2021. Due to Covid restrictions we request condolences via text/calls only. Thank you for all your prayers 
 🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, October 28, 2021


અરણીટીંબા નિવાસી હાલ ચેંબુર - મુંબઈ 
સ્વ. મીનાક્ષીબેન ચંદુલાલ શાહના સુપુત્ર 
સુનીલભાઈ (ઉ. વ. ૬૨) 
તે અરૂણાબેનના પતિ, 
પ્રિયેશ - વૈભવના પિતાશ્રી, 
જયેશભાઈ, સ્વ. જતીનભાઈ, લીનાબેન ચેતનકુમાર દોશીના ભાઈ,
શ્વસુર પક્ષે ભાનુમતીબેન મહેન્દ્રભાઈ પટેલના જમાઈ, 
મનોજભાઈ, પરેશભાઈ, હર્ષાંબેન, રેણુબેનના બનેવી 
ગુરૂવાર તા. ૨૮-૧૦-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Saturday, October 23, 2021

Friday, October 22, 2021

Death


ટંકારા નિવાસી હાલ કલકત્તા સ્વ ચુનીલાલ ભુદરલાલ મહેતાના ધર્મપત્ની
શાંતાબેન ચુનીલાલ મહેતા (ઉ.વર્ષ  ૯૯) 
તે બિપીનભાઈ , સ્વ દિલિપભાઈ , વિરેશભાઈ, નિરંજનાબેન રજનીકાંત શેઠ, ચંદનબેન મહેન્દ્રભાઈ સંઘવી ,વર્ષાબેન રાજેશભાઈ મણિયારના માતુશ્રી,  
તે સરોજબેન, રેખાબેન,લતાબેનના સાસુ, 
તે પીનલ દેવકુમાર વસા,એકતા વિશાલ શાહ, દેવલ, કરણ, કુનાલ, રાહુલના દાદી, 
તે લોરા,સ્નેહા, નિવેદિતાના દાદી સાસુ, 
તે શાંતીલાલ ભુદરલાલ મહેતા (રાજકોટ ), કેશવલાલ ભુદરલાલ મહેતા (રાજકોટ)ના બંધુ પત્ની, 
તે સમજુબેન સોભાગચંદ શાહના ભાભી, 
તે પિયર પક્ષે જશવીર વોરાના દીકરી, 
તે લલીતાબેન શાંતીલાલ મહેતા, કમળાબેન જગજીવન દોશીના બેન
શુક્રવાર ૨૨-૧૦-૨૦૨૧ના અરિહંતશરણ પામેલ છે. 
🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, September 25, 2021

Death


સ્વ.મણીલાલ  ચાંપસી મહેતાના સુપુત્ર 
નૌતમલાલ મણીલાલ મહેતા (ઉં. - ૯૨) 
તે  નિલેશભાઈ, કેતનભાઇ ,સંજયભાઈ, સંગીતાબેન અને વંદનાબેનના પિતાશ્રી, 
તે  પ્રિયલ, મીત મૈત્રી, શ્રુતિ અને ડિમ્પીના દાદા  
શુક્રવાર તા.૨૪-૯-૨૧ ના અરિહંત શરણ  થયેલ  છે. 

 

Wednesday, September 22, 2021

Death

 


બેલા નિવાસી હાલ રાજકોટ સ્વ.નિર્મળાબેન હિંમતલાલ રાયચંદ પારેખના સુપુત્ર સ્વ.કૌશિકભાઈના ધર્મપત્ની 
અમીબેન  (ઉ. વ. ૫૧ )
તે આગમ તથા ભવ્યાના માતુશ્રી 
તે હીનલના સાસુજી 
તે જીતુભાઇ ,ભારતીબેન વિરેનભાઈ સંઘવી, જ્યોતિબેન ભાસ્કરભાઈ શાહ, સ્વ. હીનાબેન ચેતનભાઈ શાહ , કુંજલબેન હિંમાંશુભાઈ પારેખના  બંધુપત્ની
તે સર્યુબેન જીતુભાઇ પારેખના દેરાણી 
તે મોરબી નિવાસી સ્વ. મનહરલાલ રેવાશંકર દોશીના સુપુત્રી 
તે અશ્વિનભાઈ, હિતેન્દ્રભાઈ (HM) તથા કેતનભાઈના બહેન 
બુધવાર તા.૨૨-૦૯-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.       

 
  

Death


ટંકારા નિવાસી 
વિજયાબેન વનેચંદ ગાંધી ઉંમર વર્ષ ૯૫ 
બુધવાર તા.૨૨. ૦૯.૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏 🙏🙏

Death

મોરબી હાલ ભાવનગર મહેતા ડાહ્યાલાલ પ્રાણજીવનદાસના સુપુત્ર
નવીનભાઈ ઉંમર વર્ષ  ૮૩ 
તે યશોમતી બેનના પતિ 
તે કેતન, જીનેશ, ભાવિની પિયુષ કુમાર ,બિંદુ અમિતકુમાર તથા જાગૃતિ જસ્મીનભાઈ પાટલીયાના પિતાશ્રી 
તે  સ્વ. મનુભાઈ, પ્રભાવતીબેન અને નિરંજનાબેનના ભાઈ 
તે પિયર પક્ષે જયંતીલાલ પ્રાણજીવન શાહના જમાઈ 
શનિવાર તા.૧૮-૦૯-૨૦૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે

Monday, September 20, 2021

Death

 

અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ (ડોમ્બીવલી , મુંબઈ) 
સ્વ. શીવકુંવરબેન હાકેમચંદ નાગજીભાઈ શાહ ના પુત્રવધુ 
અને 
સ્વ. હેમતલાલ ના ધર્મપત્ની 
ધર્મિષ્ટાબેન (ઉ. વર્ષ   ૭૭) 
તે રોહિત અને કરૂણાના માતુશ્રી, 
તે કેતલ અને વિરેનકુમારના સાસુમા, 
તે અંજલી અને વીરના દાદીમા, 
તે સિદ્ધિ અને તનયના નાનીમા, 
તે સ્વ. દીપચંદભાઈ , સ્વ. નવલભાઈ , સ્વ. મણીભાઈ , સ્વ. મનહરભાઈ , રસીકભાઈ , ચંદ્રકાંતભાઈ (બટુકભાઈ) , સ્વ. મુક્તાબેન , સ્વ. રંજનબેન અને સ્વ. ઇન્દુબેનના ભાઈના પત્ની, 
તે પિયરપક્ષે સ્વ. અનસુયાબેન ચંદુલાલ જ્ઞાનચંદ  મહેતા (મોરબી હાલ મુંબઈ) ની દિકરીનો 
સોમવાર તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતાં (૫૪ ઉપવાસે)  સંથારો સીજ્યો છે. 
પાલખી નો સમય નો આજે સાંજે ૪:૩૦ વાગ્યે નિવાસસ્થાનેથી 
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Saturday, August 28, 2021

Death

મોરબી હાલ ડોંબીવલી 
સ્વ. અમુલખરાય સાકળચંદ મહેતાના ધર્મપત્ની 
વિજ્યાબેન (ઉં. વ. ૮૭) 
તે હરેશભાઈ અને દક્ષાબેનના માતુશ્રી,
તે પ્રિયા (પીના) અને ભરતકુમાર હસમુખરાય દોશીના સાસુજી,
તે સ્વ. દીપચંદ અંદરજી ખંડોરના સુપુત્રી,
તે સ્વ. સુરેશચંદ્ર, સ્વ. બિપીનચંદ્ર, સ્વ.ભાનુમતી, કુસુમબેન, હંસાબેન, કનકબેન, નીરૂબેન, સ્વ.નીલાબેન અને સ્વ.નીતાબેનના ભાભી
બુધવાર તા. ૨૫-૮-૨૧ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક બંધ છે.

Samaj Utkarsh Volume 60 Issue No 8 August 2021

 

To Read Samaj Utkarsh Click Here

Friday, August 27, 2021

Death


સ્વ.દોશી શાંતિલાલ દલીચંદ દોશીના સુપુત્ર
મુકેશભાઈ  ઉ.વ.૬૬ 
તે કલ્પનાબેનના પતિ, 
તે વિશાલભાઈ તથા વૃષાલીના પિતાશ્રી, 
તે અ.સૌ.શૈલજાના સસરા,
તે  સ્વ.ચંદ્રકાંતભાઈ, જીલેશભાઈ અને ચારૂબેન વિજયકુમાર મહેતા, આશાબેન કમલેશભાઈ મહેતાના વડીલ બંધુ ,
તે મણીલાલ છગનલાલ શાહ વિરમગામવાળાના જમાઈ 
શુક્રવાર તા.૨૭-૮-૨૧ના અરિહંત શરણ પામેલ છે.

Saturday, August 21, 2021

Death

વાંકાનેર નિવાસી (રાજકોટ) સ્વ. શાંતીલાલ ‌મોતીચંદ શાહના ધર્મપત્ની 
લીલાવંતીબેન (ઉ વર્ષ ૯૫) 
તે સ્વ. બિપીનભાઈ  , દિપકભાઈ, અરૂણાબેન રમેશચંદ્ર પટેલ ,સરોજબેન જયેન્દ્રકુમાર પટેલના માતુશ્રી,
તે નયનાબેન તથા સ્મિતાબેનના સાસુ, 
તે સ્વાતી , વેણુ, હીરલ અને નિધીના દાદી, 
તે ફાલ્ગુની, કેયુર અને ચિરાગના નાની, 
તે ચંપાબેન ઉમેદચંદ સંઘવી ,જવલબેન અમૃતલાલ મહેતા, પ્રભાબેન જેવતલાલ દોશી ,સમજુબેન નાનચંદ માથકીયા , જશુબેન રમણીકલાલ શેઠના ભાભી, 
તે પિયર પક્ષે  હડમતીયા નિવાસી હેમકુંવરબેન કાલીદાસ મોતીચંદ ગાંધીના  દિકરી,
તે સ્વ અમૃતલાલ ,શાંતીલાલ ,સ્વ નૌતમલાલ, સ્વ  શાંતાબેન જેઠાલાલ મહેતા તથા જયાબેન હિંમતલાલ મહેતાના બેન
શુક્રવાર તા. ૨૦-૮-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
(ચક્ષુદાન કરેલ છે)
🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, August 20, 2021

Death

બેલા મોરબી નિવાસી હાલ મુંબઈ ડોંબિવલી 
સ્વ. વૃજકુંવરબેન કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધૂ 
તથા 
મહાસુખભાઈના ધર્મપત્ની 
જયોતિબેન (ઉં. વ. ૫૯) 
તે કેયુર તથા હિરલના માતુશ્રી, 
તે સૌમિકકુમારના સાસુ, 
તે  સ્વ. સ્વરૂપચંદભાઈ, ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ તથા સ્વ. ભાનુબેન, પુષ્પાબેન (પારૂલબેન), ચંદ્રિકાબેનના ભાભી, 
તે  પિયર પક્ષે વાંટાવદર નિવાસી હાલે મુંબઈ ભાયંદર સંઘવી જયંતીલાલ હરજીવનદાસના પુત્રી 
બુધવાર તા . ૧૮-૮-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, August 19, 2021

Death



અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બરોડા 
સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના પૂત્રવઘુ 
અ. સૌ. ભાવનાબેન (ઉ. વ. ૭૪) 
તે અનંતરાય (અનુભાઈ) ના ધર્મપત્ની  , 
તે  રાકેશ-કૃતી, દીપ્તી-દીપક, બીના-ગૌરાંગ, તેજલ-વિમલના માતુશ્રી, તે રજનીકાંત (રાજુભાઈ)-રેખાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશકુમાર લોદરીયાના ભાભી, 
તે દેવ-દીવ્યના દાદી, 
તે પંક્તિ-દીપેશકુમાર, ધુન, દક્ષ, શ્લોકના નાની, 
તે પીયર પક્ષે પડઘરી નિવાસી લલીતાબેન મોતીભાઈ પટેલના સુપુત્રી 
ગુરૂવાર તા. ૧૯-૮-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.


 

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી -મુંબઈ
અનિલભાઈ કલ્યાણજી મહેતાના ધર્મપત્ની 
મંજુલાબેન ઉમર વર્ષ ૭૯ 
તે સ્વ. હેમકુંવરબેન કલ્યાણજી મહેતાના પુત્રવધુ,   
તે જસમીના (મીનુ) , હિમાંશુ અને કેતનના માતુશ્રી, 
તે કૈલાશભાઈ, પૂજા તથા રિંકુના સાસુ,
તે આકાશ, ક્રિશા, અક્ષત, સૃષ્ટિના દાદી,
તે  ગૌતમ તથા સ્વ. શેતલના નાની, 
તે  પિયર પક્ષે સ્વ. દયાબેન  કુશળચંદ શાહના  દીકરી 
બુધવાર તા. ૧૮-૦૮-૨૦૨૧ ના  અરિહંતશરણ પામેલ છે,
હાલના સંજોગોને લીધે લૌકીક વ્યવહાર બંધ છે.

Monday, August 16, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-કાંદીવલી 
સ્વ.મુગટલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્ની 
ઈન્દુબેન (ઉમર વર્ષ ૮૬)
તે શૈલેષભાઈ, લીનાબેન તથા સ્વ. રાજેશભાઇના માતુશ્રી, 
તે અનીલાબેન તથા સુરેશભાઇ માણેકલાલ શેઠના સાસુ, 
તે અંકુરના દાદી, રુતીકાના દાદીસાસુ, રીયાના મોટા દાદી, 
તે જામનગર નિવાસી રુક્ષમણીબેન લાધુભાઇ સંઘવીના દીકરી 
શુક્રવાર તારીખ ૧૩-૦૮-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏🙏🙏🙏🙏🙏



Thursday, July 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 7 July 2021

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 

Bio-Data : Page 16

Sabhar Sweekar Page 22 Receipt Nos. 1386 to 1396 

 

Wednesday, July 28, 2021

Death


વાંકાનેર નિવાસી
શાહ મુગટલાલ જુઠાલાલના સુપુત્ર 
સ્વ. રમેશચંદ્ર મુગટલાલ શાહ તથા જ્યોત્સનાબેન રમેશચંદ્ર શાહની સુપુત્રી
રીચા (ઉં.વર્ષ. ૨૨ )
તે અમી અમિતકુમાર દોશી, કિંજલ મેહુલકુમાર પારેખ, જીનલ રીતેશકુમાર મહેતા , રીમા શાહ , ગૌરવ તથા  કિમી આશિષકુમાર પુજારાની બહેન,
તે પ્રીતિ પંકજભાઈ મુગટલાલ શાહની ભત્રીજી  
તે  વિરાજ, જિયાંશ, રૈવત,વૈરાગીની લાડકી માસી 
તે દેવિશી અને ધ્યોમના ફીયા
મંગળવાર તા. ૨૭-૦૭-૨૦૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે
ગુરૂવાર  તા. ૨૯-૦૭-૨૦૨૧ ના રોજ  સવારે ૧૦ થી ૧૧ બેસણુ તેમના નિવાસસ્થાને નાની બજારમાં રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏 

MVJ Aheval July 2021 (35)

To read Aheval Click Here




Tuesday, July 27, 2021

Death

મોરબી નિવાસી હાલ કાંદીવલી 
સ્વ. કંચનબેન પ્રવિણચંદ્ર રવિચંદ  મહેતાના સુપુત્ર 
વિરેન્દ્રના ધર્મપત્ની 
જયશ્રીબેન (જવનિકા)  (ઉમર વર્ષ ૬૫) 
તે રેણુકાબેન કિશોરચંદ્ર શાહ, સ્વ.  જગદીશભાઈ, પ્રજ્ઞાબેન વિજયકુમાર સંઘવીના ભાભી, 
તે કૃપાબેનના દેરાણી, 
તે ખંભાત નિવાસી સ્વ. નવીનચંદ્ર પુરુષોત્તમદાસ શાહની સુપુત્રી 
રવિવાર  તારીખ ૨૫-૦૭-૨૦૨૧ના  અરિહંત શરણ પામેલ છે 
લોકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે

Death

મોરબી નિવાસી હાલ મુંબઈ મુલુંડ 
સ્વ. ત્રિકમજી વાડીલાલ મહેતાના સુપુત્ર 
નવનીતભાઈ ઉંમર વર્ષ ૭૬ 
તે ઇલાબેનના પતિ, 
વનીતાબેન, સ્વ.બિપીનભાઈ,તથા કનકભાઈના ભાઈ ,
સૌ. દીપાબેનના જેઠ. 
તે મિતેષ, તથા કૃતિના મોટા પપ્પા. 
સૌ ઋચાના મોટા સસરા. 
મંગળવાર  તા.૨૭/૭/૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે. (Non covid ) વર્તમાન સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર રાખેલ નથી.

🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, July 26, 2021

Death


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈ
સ્વ. કાંતાબેન અભેચંદ દોશીના સુપુત્ર 
ગુણવંતરાય (ઉ. વ. ૮૮) 
તે સ્વ. જયશ્રીબેનના પતિ, 
તે ચેતન, ભાલેશ, શૈલા હિમાન્સુ દોશીના પિતાશ્રી, 
તે લીના, જસ્મીનના સસરા, 
તે રોનીલ-ભુમી, હર્ષીલ, અવની, હીલોનીના દાદા, 
તે ભવ્ય, દર્શનના નાના, 
તે સ્વ. ભોગીભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, કિર્તીંભાઈ, જસવંતીબેન મહેન્દ્રભાઈ સપાણી, ઈંદીરાબેન જયંતભાઈ શાહ, નીતાબેન દીલીપભાઈ દોશીના ભાઈ, 
તે સસરા પક્ષે સ્વ. રતીલાલ છગનલાલ સોલાણીના જમાઈ 
રવિવાર તા. ૨૫-૭-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થંના તથા લૌકીક વ્યવહાર બંઘ છે.

Saturday, July 24, 2021

Death


 
જુના ઘાટીંલા નિવાસી હાલ મુંબઈ 
સ્વ. નગીનદાસ નંદલાલ લોદરીયાના ધર્મપત્ની 
નિર્મળાબેન (ઉ. વ. ૮૪) 
તે રાજેશભાઈ, કલ્પેશભાઇ, તથા દિવ્યેશભાઈના માતુશ્રી, 
તે દક્ષાબેનના સાસુ, 
તે હર્ષીલ તથા માહીના દાદી, 
તે ન્યાલચંદભાઈ,મુગટભાઈ, વલ્લભભાઈ, તથા પ્રભુભાઈના બંધુ પત્ની,
તે મરઘાબેન ના ભાભી,  
તે પિયર પક્ષે સમજુબેન કીરચંદ વોરાના દિકરી
શનિવાર તા. ૨૪-૦૭-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને કારણે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death


રંગપરબેલા (મોરબી) હાલ જમશેદપુર નિવાસી 
સ્વ. શારદાબેન ચંદુલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર 
નવિનભાઈ (ઉ.વ.૬૮) 
તે સ્વ. નયનાબેનના પતિ 
તે સ્વ. રસિકલાલ ,સ્વ. સુધીરભાઈના નાનાભાઈ, 
તે રાજેન્દ્ર,ગ.સ્વ. પ્રમોદીબેન હર્ષદભાઈ શાહ,અ.સૌ. મીનાબેન શરદભાઈ મહેતા,અ.સૌ.ભાવનાબેન કમલેશભાઈ મહેતાના મોટાભાઈ, તે ચિ.અમીત, વિનીત, અ.સૌ.રચનાબેનના પિતાશ્રી,
તે અ.સૌ.સ્વાતી,અ.સૌ.પૂજા, રવિન્દ્રકુમાર વિનોદભાઈ મહેતાના સસરા,
તે ચિ.અયાંશના દાદા,  ચિ. ધન્વીના નાના,
તે ધનબાદ નિવાસી ચીમનલાલ કેશવલાલ વોરાના જમાઈ 
જમશેદપુર મુકામે શનિવાર તા.૨૪-૦૭-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

Friday, July 23, 2021

Death


 વાંકાનેર નીવાસી સ્વ. પ્રવીણચંદ્ર તલકશી શાહ 
(શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના માજી પ્રમુખ 
તથા 
શ્રી મચ્છુકાંઠા જૈન વીશાશ્રીમાળી યુવક મંડળના સ્થાપક પ્રમુખ)ના ધર્મપત્ની 
અનસુયાબેન (ઉંમર વર્ષ ૯૭) 
તે અરવિંદભાઈ તથા દીનાબેનના માતુશ્રી, 
તે શેરી તથા સ્વ. ભરતભાઈ શાહના સાસુ, 
તે ગ્રેગ, દેવ, જેફરી  તથા ડેવિડ ના દાદી, 
તે બીજલ તથા  બિંદુલના  નાની, 
તે કીરચંદભાઈ તેજપાલ મહેતાના સુપુત્રી, 
તે શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના બેન 
ગુરૂવાર તા. ૨૨-૦૭-૨૦૨૧  ના રોજ એટલાન્ટા યુ.એસ.એ ખાતે નવકારમંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ   છે

Tuesday, July 20, 2021

Death


મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ 
અનંતરાય ભોગીલાલ શાહના ધર્મપત્ની 
કુસુમબેન (ઉ.વ .૮૨)  
તે સમીર તથા રૂપા ભરતકુમાર શ્રોફના માતા, 
ફાલ્ગુનીના સાસુ , 
ઉપાંશુના દાદી,  કરણના નાની, 
શ્વસુરપક્ષે  સ્વ.સુશીલાબેન મણિલાલ દોશી,  સ્વ.નિર્મલાબેન રવિચંદ શાહ, સ્વ.રંજનબેન કાંતિલાલ પારેખ,  કુંદનબેન બીપીનચંદ્ર સંઘવી,  ચેતનાબેન હર્ષદરાય શેઠના ભાભી, 
પિયરપક્ષે સ્વ. હકમીચંદ ઝવેરચંદ ઘીયાના દીકરી, રમેશભાઈ, આશિતભાઇ, ભરતભાઈ, મિતેશભાઈ, કુમુદબેન, જયશ્રીબેન, પન્નાબેન, મધુબેન, મીનાબેનના બેન. 
રવિવાર ૧૮-૦૭-૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે.
સ્વર્ગસ્થની પ્રાર્થના સભા ZOOM ઉપર તા. ૨૨-૦૭-૨૦૨૧ના 
૧૭:૦૦ કલાકે 
પ્રાર્થના સભામાં જોડાવા માટેની 
link :https://us02web.zoom.us/j/83552285642?pwd=eFhOVk5GbUk3b20zTlRBR09PTlY4Zz09
Id : 835 5228 5642
Password :Omshanti

Tuesday, July 13, 2021

Death


મોરબી નિવાસી (હાલ ઘાટકોપર મુંબઈ)
સ્વ.ઉમેદચંદ કરસનજી મહેતાના સુપુત્ર સ્વ. કુમુદચંદ્રના ધર્મપત્ની
જશવંતીબેન ઉ.વર્ષ ૭૯ 
તે સ્વ. ઈન્દુલાલભાઈ તથા સ્વ. ભાનુબેન વિનોદભાઈ દોશીના ભાભી, આશિક,ભાવેન,સમીરના માતુશ્રી,
નીપા, ધ્વની,‌અમિષા‌ના સાસુ, 
તે ભવ્ય,પ્રાચી,રાહિલ,નિહારના દાદી, 
તે‌ તારાબેન ઈન્દુલાલ મહેતાના દેરાણી,
તે પિયર પક્ષે સ્વ. કાંતિલાલ કસલચંદ મહેતાના દિકરી,
તે સ્વ.કિશોરભાઈ, ચંદ્રકાંતભાઈ,સ્વ ભરતભાઈ, ભૂપતભાઇ, ઈલાબેન ભૂપતભાઇ સંઘવીના બેન 
મંગળવાર તા-૬- ૭-૨૦૨૧ ના રોજ  અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Saturday, July 3, 2021

Death


 વઢવાણ નિવાસી હાલ બોરીવલી 
સ્વ. જશવંતરાય ચંપકલાલ શાહના પત્ની 
અરુણાબેન (ઉ. વ. ૬૫)
તે ચૈતાલી ધર્મેશ ગાંધી,દીપાલી ચિરાગ મેહતા,બીજલ પ્રશાંત શાહના માતુશ્રી,
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતી, રમેશ,જ્યોતિ, રાજેન્દ્ર, સ્વ. ભાવના, પ્રદીપ, કોકિલા, કૈવંતના ભાભી
 તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી શાહ ઉમેદચંદ પાનાચંદના પુત્રી 
તે  દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, કિશોરભાઈ,  દિલીપભાઈ, સ્વ. ઉષાબેન, ઈન્દુબેનના બેન 
બુધવાર તા. ૩૦-૦૬-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે 
અનિવાર્ય સંજોગોને હિસાબે પ્રાર્થના રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.



Tuesday, June 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 6 June 2021


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 & 4 

Bio-Data : Page 29

Sabhar Sweekar Page 30 Receipt Nos. 1364 to 1385 

Sunday, June 27, 2021

Death


મોરબી નિવાસી હાલ કાંદીવલી
પ્રભાવતી ડો.ભોગીલાલ રાયચંદ મહેતાના સુપુત્ર 
નિરંજનભાઈ  (ઉંમર વર્ષ  ૮૧ ) 
તે મંજુલાબેનના પતિ ,
તે સ્વ.શિરીષભાઈ , નૌત્તમભાઈ ,સ્વ.રજનીભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ.ડો.અનિલભા‌ઈ, વિજયભાઈ તથા વિનોદીનીબેન નવનીતરાય વોરા  ના ભાઈ ,
તે ડૉ.પારસ,નિતલ ભાવેશ સંધવી, દિપ્તી પરેશ ધ્રુવના પિતા ,
તે ચિ.હીનાના સસરા, 
તે કથનના દાદા, 
તે સ્તુતિ અને કાવ્યાના નાના, 
તે સ્વ.લલીતાબેન રમણીકલાલ સોમચંદ શેઠના જમાઈ
શનિવાર તા.૨૬-૦૬-૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે.
સંજોગોવસાત પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, June 25, 2021

Death

(Note : Padadhari is not Part of Machchukantha but is part of Halar)
 

Saturday, June 19, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઇ-ભાયંદર 
નવલચંદ બેચરદાસ દોશીના પુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની
અ.સૌ.ધીરજબેન ઉમર વર્ષ ૭૬
તે નીરવ, રૂપલ, બબિતા, વૈશાલીના માતુશ્રી, 
તે પંકજ કુમાર, સંજયકુમાર તથા જયેશકુમારના સાસુ, 
તે સ્વ. દિનેશભાઇ, નવીનભાઇ,પંકજભાઇ, ભાનુબેન, ચંદ્રીકાબેન, ચારુબેન તથા ભારતીબેનના ભાભી,
તે જયોત્સનાબેન,ઈલાબેન, સ્વ.બીનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહની દીકરી
શનિવાર તારીખ ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે

 

Monday, June 14, 2021

Death


વાંકાનેર નિવાસી 
સ્વ. મહેન્દ્રભાઈ પ્રાણજીવન વખારીઆના ધર્મપત્ની
ગં.સ્વ. નિર્મળાબેન મહેન્દ્રભાઈ વખારીઆ (ઉ. વ. ૮૫) 
તે  અ.સૌ.વીણા,  સ્વ. વર્ષા તથા અ.સૌ. છાયાના માતુશ્રી, 
તે  કાંતિભાઈ તથા સ્વ.જસવંતીબેન ,જિનવલ્લભસૂરિજી મ.સા.ના સંસારી બેન, 
તે  સ્વ. કનકરાય તથા મનોજભાઈ ના ભાભી, 
તે  દિપકકુમાર તથા સુરેશકુમારના સાસુ 
તે  વિશાલ , વિધિ , કોમલ તથા રોનકના નાની 
શનિવાર તા. ૧૨-૦૬-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.

🙏🙏🙏🙏🙏🙏🙏