Tuesday, February 20, 2024

Sunday, February 18, 2024

Death/Funeral

 


રંગપર બેલા મોરબી નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ
સ્વ. સમજુબેન કેશવલાલ શિવલાલના સુપુત્ર 
મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩)  
તે સ્વ. દિવ્યાબેનના પતિ,
તે  કેતન, નીના યોગેશકુમાર તથા પ્રિતી કમલેશકુમારના પિતાશ્રી ,
તે રશ્મિબેનના સસરા, 
તે  સ્વ. કાંતિભાઈ, મનહરભાઈ , સ્વ. પુષ્પાબેન દિનેશભાઇ, સ્વ. હસુબેન અંબાલાલ , નિરુબેન ભૂપતભાઈના  ભાઇ, 
તે  કેયુરના દાદા, 
તે  કુણાલ , કેલીના નાના,
શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ કાંદિવલી રમેશભાઈ પ્રભુદાસ સંઘવી ના જમાઈ 
રવિવાર  તા. ૧૮-૦૨-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી બપોરના ૩:૩૦ 
કલાકે ઘાટકોપર સ્મશાન ભૂમિ એ  જવા નીકળશે.
નિવાસસ્થાન
 કેતન મહેન્દ્ર ભાઈ શાહ
રૂમનં -૮  ,
શાંતા  ભુવન, ગંગાવાડી, ઘાટકોપર વેસ્ટ
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏

Wednesday, February 14, 2024

Tuesday, February 13, 2024

Death/Funeral


રંગપર બેલા મોરબી નિવાસી, હાલ ડોમ્બીવલી, મુંબઈ
 સ્વ. વ્રજકુંવરબેન તથા સ્વ. કેશવલાલ ગોપાલજી પારેખના સુપુત્ર
મહાસુખભાઈ (ઉં. વ. ૬૮)  
તે સ્વ.જ્યોતિબેનના પતિ,
તે  કેયુર તથા હિરલ સોમિકકુમાર શાહના પિતાશ્રી, 
તે  સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ ,ચંદ્રકાંતભાઈ , સ્વ.ભાનુબેન રજનીકાંત શાહ, પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના ભાઇ, 
તે  પાર્શ્વના નાના,
શ્વસુર પક્ષે વાટાવદર નિવાસી હાલ ભાયંદર જયંતીલાલ હરજીવન સંઘવી ના જમાઈ 
મંગળવાર તા. ૧૩ -૦૨ -૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સવારના ૯:૩૦
કલાકે   શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ, ડોમ્બીવલી ઇસ્ટ જવા નીકળશે.
નિવાસસ્થાન
 કેયુર મહાસુખભાઈ પારેખ
રૂમનં -૨ ,
શ્રી વિનાયાક બિલ્ડિંગ, 
જોશીવાડી ,
ગુપ્તે રોડ ,
ડોમ્બીવલી વેસ્ટ
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏

Saturday, February 3, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ કલ્યાણ 
સ્વ. જમનાદાસ પ્રાણજીવન મહેતાના પુત્ર 
હરીશભાઈ (ઉ. વ. ૭૬) 
તે ઇંદુમતીબેનના પતિ, 
તે દર્શન, આશિષના પિતા, 
તે સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, સ્વ. અશ્વિનભાઈ, ગં.સ્વ. તારામતીબેન ચંદ્રકાંત મહેતાના ભાઈ, 
તે સોનલ, નૂતનના સસરા, 
તે મોનિલ, વિધી, મોક્ષના દાદા,
તે શ્વસુર પક્ષે સ્વ. દુર્લભજી પોપટલાલ મહેતાના જમાઈ ,
તે સ્વ. વિનોદભાઈ, પ્રફુલભાઈ , ઉષાબેન બિપીનભાઈ શાહ, મીનાબેન બિપીનભાઈ ગાંધી, પૂર્વીબેન વિકાસભાઈ ચીનોય, માલાબેન હિતેશભાઈ શાહના બનેવી 
શનિવાર તા.૦૩-૦૨-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Death/ઉઠમણું

વાંકાનેર નિવાસી શાહ પ્રવીણચંદ્ર જગજીવનના જમાઈ તે ભરતભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબેન અવનિકાંત દોશીના બનેવી જામનગર નિવાસી સુરેન્દ્રભાઈ મણિલાલ પાટલીઆ (ઉં. વ. ૭૯ ) શુક્રવાર તા. ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૦૦ વાગે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું રવિવાર તા. ૦૪-૦૨-૨૦૨૪ ના બપોરે ૪:૦૦ વાગ્યે બહેનોના ઉપાશ્રય, લાલ બાગ, ચાંદી બજાર, જામનગર ખાતે રાખેલ છે....🙏🙏


ઉઠમણું તથા પ્રાર્થના


મણીલાલ પાનાચંદ શાહ (ભાયંદર) ના દીકરી
સ્વ. રેખાબેન નવીનચંદ્ર મહેતાનું ઉઠમણું શનિવાર તા. ૦૩-૦૪-૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૦.૩૦ રોસકો ક્લબ હાઉસ ખાતે રાખેલ છે.
સદગતની પ્રાર્થના સભા શનિવાર તા. ૦૩-૦૪-૨૦૨૪ ના રોજ
સવારે ૧૧.૦૦ થી ૧૧.૩૦ રોસકો એમબીસીયસ,
H-૩૦૩ , પ્રાર્થના સ્કૂલની પાસે,
ધરમનગર રોડ,
ભોલાવ,
ભરૂચ મુકામે રાખેલ છે.
રાજેશભાઈ: ૭૬૯૮૦૦૬૩૯૨
કાશ્મીરાબેન : ૯૯૨૫૨૨૪૧૧૨

Death/Funeral


શ્રીમતી માલાબેન અશોકભાઈ રૂપચંદભાઇ પારેખ તા. ૩-૨-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામ્યા છે. તેમની અંતિમ યાત્રા સવારે ૧૦:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.


Residence : Wing - A , Flat No 1002, 10th floor, Vrindavan Tower, Opp.Phoneix Hospital, Chikoowadi, Borivali-west Mumbai - 400092 🙏🏼🙏🏼🙏🏼

અશોકભાઈ રૂપચંદભાઇ પારેખના ધર્મપત્ની 
માલાબેન 
તે બિનોય, બિનલના માતા, 
તે આસ્થાના સાસુ, 
તે સ્વ. નવિનભાઈ, સ્વ. ચંપકભાઈ, દિનેશભાઈ, નિલેશભાઇ, રંજનબેન, લતાબેનના ભાભી, 
તે વિમળાબેન વિનયચંદ શેઠના દિકરી, 
તે સ્વ. જયંતિભાઈ, સ્વ. નરેશભાઈ, સ્વ. ભોગીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, કુમારભાઇ તથા પદ્માબેન, લતાબેન, નિલમબેન, સુરેખાબેનના બેન 
શનિવાર તા. ૦૩-૦૨-૨૪ના રોજ અરિહંત શરણ પામ્યા છે. 
તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૦૬-૦૨-૨૦૨૪ના  રોજ સવારે ૧૦ કલાકે 
પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી-વેસ્ટ મુકામે રાખેલ છે.

Death/Funeral

 


જામનગર  નિવાસી હાલ રાજકોટ 
સ્વ.નથુભાઈ બેચરદાસ પટેલના સુપુત્ર
રમેશભાઈ (ઉ.વ. ૮૦ )  
તે અરુણાબેનના પતિ, 
તે સ્વ.બાબુભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.અરવિંદભાઈ,  મધુભાઈ તેમજ  સ્વ.જયાબેન, સ્વ.રમાબેન, સ્વ.ઈન્દુબેનના નાના ભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. શાંતિલાલ મોતીચંદ શાહના મોટા જમાઈ, 
સ્વ. બિપીનભાઈ, દીપકભાઈ, અ.સૌ.સરોજબેનના બનેવી
શુક્રવાર તા. ૦૨-૦૩-૨૦૨૪  ના રોજ  અરિહંતશરણ પામ્યા છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન 
વૃજ વાટિકા, વિદ્યાનગર શેરી નં. ૨ , રાજકોટથી 
શનિવાર તા.૦૩-૦૩-૨૦૨૪ ના  સવારે ૧૦  વાગ્યે નીકળીને રામનાથપરા સ્મશાને જશે.
સદગતનું ઉઠમણું સોમવાર તા. ૫-૦૩-૨૦૨૪  ના સાંજે ૪  વાગ્યે 
શેઠ પૌષધશાળા, ૧૨ મનહર પ્લોટ, રાજકોટ ખાતે  રાખેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે

Friday, February 2, 2024

Death


વાંકાનેર નિવાસી હાલ ગ્રાન્ટ રોડ (કોંગ્રેસ હાઉસ) 
પ્રભાબેન રમણીકલાલ શેઠના પુત્ર 
મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૯)
તે રંજનબેનના પતિ, 
તે અમિતા, પ્રીતિ, વિશાલ, બીનલના પિતા, 
તે રાજેન્દ્રભાઇ (બકુલભાઇ), દેવીબહેન રમેશભાઇ, વીણાબહેન હસમુખલાલ, યશોમતી તથા નયનાના ભાઇ,
તે  હિરેન, સૌરભ તથા રીમાના સસરા,
તે  કુસુમબહેનના જેઠ,
તે વાંકાનેર નિવાસી વૃજલાલ કસળચંદ સંઘવીના જમાઇ
નું બુધવાર, તા. ૩૧-૧-૨૪ના રોજ અમેરિકા મુકામે દેહપરિવર્તન થયેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે .