Sunday, November 29, 2020

Death


વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી 
સ્વ. ધનવંતરાય શીવલાલ શેઠના ધર્મપત્ની 
ગં. સ્વ. લાભકુંવરબેન  (લાભુબેન)  (ઉ. વ. ૭૯) 
તે દિનેશ, નેમીશ, કમલેશ તથા કેતનના માતુશ્રી, 
તે જયશ્રી, જ્યોતિ, શ્રુતિ (સાધના) તથા છાયાના સાસુ , 
તે હર્ષિલ, મહેક, મોક્ષા, પ્રિયા, પ્રેક્ષા તથા નિમિત્તના દાદીમા, 
તે જામનગર નિવાસી સ્વ. મગનલાલ સાકરચંદ શેઠના સુપુત્રી , 
તે કોકિલાબેન હસમુખરાય મહેતા તથા સદ્દગુણાબેન (સોનલ) દિપકકુમાર સાંઘાણીના ભાભીનું 
તા. ૨૮.૧૧.૨૦૨૦ શનિવારના ના રોજ દેહ પરિવર્તન થયેલ છે
લૌકિક વ્યવહાર, પ્રાર્થના સભા તથા સાદડી બંધ રાખેલ છે.
🙏 જય જિનેન્દ્ર 🙏

Saturday, November 14, 2020

Death


વાંકાનેર નિવાસી હાલ થાણા 
સ્વ. પુષ્પાબેન કનકરાય મનહરલાલ મહેતાના સુપુત્ર
વિનીત ઉ.વ.૪૯ 
તે  તેજલના પતિ, 
તે વેદાંગી, તનીષાના પિતાશ્રી,
તે નીતિ ચિરાગભાઈ મણિયાર, રેણુકાબેન નવીનભાઈ પટેલ, રૂપાલી રાજેશભાઈ શેઠ, પૂર્વી રમેશભાઈ મહેતાના ભાઈ,
તે ભુપતભાઈ સુરેશભાઈ તથા રમેશભાઇ ના ભત્રીજા, 
તે હિલ, ખુશીના મામા,
તે દેવતના કાકા,
તે સ્વ. મહેન્દ્રભાઈ ગોવિંદજી ગાંધીના જમાઈ 
ગુરુવાર તા. ૧૨-૧૧-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
પ્રાર્થના સભા તેમ જ  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે   

Friday, November 13, 2020

Death

 ટંકારા હાલ મુંબઈ (ઘાટકોપર) ઈંદુબેન ન્યાલચંદ ગાંધીના સુુપુત્ર 
શૈલેષ (ઉં. વ. ૫૬) 
તે દિપાબેનના પતિ,
જેસીલ અને મૈત્રીના પિતાશ્રી,
પરેશભાઈ, રાજેશભાઈ તથા હિનાબેન પંકજભાઈ મહેતાના ભાઈ, 
રજનીભાઈ અભેચંદ દોશીના જમાઈ,
જાગૃતિ કિરીટભાઈ વોરા, જુલી હેમલ ભિમાણીના બનેવી 
તા. ૧૧-૧૧-૨૦ના બુધવારના અરિહંતશરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Wednesday, November 11, 2020

Death

 

▪️▪️દુઃખદ અવસાન▪️▪️
મોરબી નિવાસી દોશી નગીનદાસ દલીચંદભાઈના સુપુત્ર  
દેવેન્દ્રભાઈ (ઉ.વ.૬૩)
     તે એન.દલીચંદ એન્ડ સન્સવાળા સ્વ.હર્ષદભાઈ, કિશોરભાઇ, કિરીટભાઈ, જયેશભાઇ,પરેશભાઈ,રોહિતભાઈ તેમજ તરૂલતાબેન હેમતલાલ ગાંધી, રીટાબેન નિલેશભાઈ ગાંધીના ભાઈ, 
અ. સૌ. સિધ્ધિબેન પૂજનકુમાર, હીનલ, નિધિના પિતાશ્રી,
જામનગર નિવાસી શાંતિલાલ ત્રિભોવનદાસ શાહના જમાઈનું તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજ નવકારમંત્રનું સ્મરણ કરતા દુઃખદ અવસાન થયેલ છે.   

Monday, November 2, 2020

Samaj Utkarsh Volume 59 Issue No 10 October 2020


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 and 4

Bio Data Pages 26-27