રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
11 years ago
For Guajarati Version of the blog go to mvjsamajguj.blogspot.com For sending in information email to mvjsamaj@gmail.com
વાંકાનેર નિવાસી શાહ પ્રવીણચંદ્ર જગજીવનના જમાઈ તે ભરતભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબેન અવનિકાંત દોશીના બનેવી જામનગર નિવાસી સુરેન્દ્રભાઈ મણિલાલ પાટલીઆ (ઉં. વ. ૭૯ ) શુક્રવાર તા. ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૦૦ વાગે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું રવિવાર તા. ૦૪-૦૨-૨૦૨૪ ના બપોરે ૪:૦૦ વાગ્યે બહેનોના ઉપાશ્રય, લાલ બાગ, ચાંદી બજાર, જામનગર ખાતે રાખેલ છે....🙏🙏