Thursday, October 26, 2023

Wednesday, October 25, 2023

Tuesday, October 24, 2023

Death/Funeral


વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ મનસુખલાલ દોશીના ધર્મ પત્ની 
વિજયાબેન 
તે સ્વ. શૈલેશકુમાર, સ્વ. દેવેન્દ્રભાઈ, સ્વ. હર્ષાબેન તથા મુકેશભાઈના માતુશ્રી, 
તે સ્વ. શાંતિલાલ મનસુખલાલ દોશી ના ભાભી, 
તે  નીરવ, કૃતાર્થ, વિનીત અને અર્પિતાના દાદી, 
તે દેવાંશના મોટા દાદી 
આસો સુદ ૧૦ ને મંગળવાર તા. ૨૪-૧૦-૨૦૨૩  ના રોજ નવકારમંત્રનુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.  
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાને થી બપોરે ૦૨:૦૦ વાગ્યે નીકળશે.   
નિવાસ સ્થાન 
મુકેશ પોપટલાલ દોશી, 
"ગૌતમ નિવાસ", 
ઓઝા શેરી, 
જૈન દેરાસર ની બાજુમાં, 
વાંકાનેર  
🙏🙏🙏


Saturday, October 21, 2023

Death

 

 

વાંકાનેર નિવાસી હાલ અંધેરી 
ગં. સ્વ. દમયંતીબેન ચીમનલાલ દોશી 
તે પ્રદીપભાઇ, ગીરીશભાઇ, મીનાબેનના માતુશ્રી, 
તે સ્વ. જેવતભાઇ, શાંતિભાઇ, શાંતાબેન રતિલાલ પટેલ તથા લીલાવંતીબેન ગુણવંતરાય સંઘવીના ભાભી, 
તે ઇલાબેન, કલ્પનાબેન, જયેશભાઇ મહેતાના સાસુ, 
તે દર્શન-કોમલ, સાગર-હેતવી, તોરલ-પાર્થીવ, અમી-કુશલ, સાગર-કોમલ તથા ધરાના દાદી-નાની, 
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સમજુબેન દલપતભાઇ મોતીચંદ શેઠના પુત્રી 
ગુરુવાર તા. ૧૯-૧૦-૨૩ ના અરિહંતશરણ પામેલ છે
તેમની ભાવયાત્રા શનિવાર, તા. ૨૧-૧૦-૨૩ના ૪થી ૬. 
ઠે. ચતવાની બેન્કવેટ હોલ, 
તેલી ગલી, 
અંધેરી (ઇસ્ટ) 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, October 19, 2023

Tuesday, October 3, 2023

Death/Funeral


વાંકાનેર હાલ મુંબઇ 
રોહિતભાઇ મણિલાલ શેઠના ધર્મપત્ની 
ઇલાબેન (અમીતાબેન) (ઉં. વ. ૭૩) 
તે હિતેશ તથા ચૈતાલીના માતુશ્રી,
તે કવિતા તથા સત્યનના સાસુ, 
તે વીશા, અક્ષિતના દાદી, 
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. વસંતભાઇ, સ્વ. રમીલાબેન, જીતેન્દ્રભાઇ, જાગૃતિબેનના ભાભી, 
તે પિયરપક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ડો. લાલભાઇ સુખલાલ શાહની સુપુત્રીનું  
સોમવાર તા. ૨-૧૦-૨૩ના દેહ પરિવર્તન થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Monday, October 2, 2023

Death

 

વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ  મુંબઈ) 
પ્રફુલ્લભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની 
અરુણાબેન (ઉંમર વર્ષ ૭૩) 
તે નેહા -મેઘા - વિકીના માતુશ્રી, 
તે આશિષ, આદર્શ, અમીના  સાસુ, 
તે ક્રિશા,મેહર,માયરા,આશવી,અહમ,અક્ષતના દાદી/નાની, 
તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર શાહ, સ્વ. મહેન્દ્રભાઇ- સ્વ. મીનાબેન , વિજયભાઈ-અમિતા, ભારતીબેન પંકજભાઈ રવાણી, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈ-પૂર્વીના બંધુ પત્ની ,
તે પિયર પક્ષે સ્વ. સુખલાલ અમૃતલાલ શાહના દીકરી, 
તે  સ્વ. રશ્મિકાંત,દેવેન, પ્રતિભાબેન, બીનાબેનના બેન
નું  રવિવાર તા.૦૧ -૧૦-૨૦૨૩ ના રોજ દેહ પરિવર્તન થયેલ છે.
સદગતની પ્રાર્થના સભા 
શનિવાર તા. ૦૭-૧૦-૨૦૨૩ના રોજ બપોરના ૩:૩૦ થી ૫:૦૦   
લવંડર બાગ ,
૯૦ ફીટ રોડ,
ગરોડિયા નગર,
પહેલે માળે ,
સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,
ઘાટકોપર ઈસ્ટ,
મુંબઈ ૪૦૦૦૭૭ 
ખાતે રાખેલ છે. 

Death



વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
સ્વ..નરેન્દ્ર ભાઈ વાડીલાલ દોશીના સુપુત્ર 
અજયભાઈ (ઉં. વ. ૫૭) (રોનક બેલ્ટ)
તે બીનાબેનના પતિ,
તે  બ્રિજેશભાઈ,  યશભાઈના પિતાશ્રી, 
તે રાજુભાઈ, બીનાબેન મુકેશભાઈ પારેખ, સોનલબેન હિતેશભાઈ શેઠ, શિલ્પાબેન મેહુલભાઈ મહેતાના મોટાભાઈ, 
તે શાહ નવીનચંદ્ર ભુદરલાલ ( વાંકાનેર ) ના જમાઈ 
સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમનું ઉઠમણુ સોમવાર તા.૦૨-૧૦- ૨૦૨૩  ના રોજ સાંજે ૫:૦૦ વાગે રાખેલ છે. 
સ્થળ : વર્ધમાન નગર ઉપાશ્રય, 
વર્ધમાન જૈન દેરાસર ની બાજુમા, 
પેલેસ રોડ
રાજકોટ
વાડીલાલ લીલાધર દોશી પરિવારના જય જિનેન્દ્ર
રાજુભાઈ દોશી 6352284473
બ્રિજેશ દોશી 9726297027
યશ દોશી 7623807177
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે