Tuesday, March 30, 2021

Monday, March 29, 2021

Death


વાંકાનેર નિવાસી (હાલ જુહુ- પાર્લા) 
સ્વ. દયાબેન કુશળચંદ ધરમશી શાહના પુત્ર 
મહેશભાઈ (ઉ. વ. ૭૦) 
તે નીલાના પતિ, 
તે તેજલ તથા માનસીના પિતા, 
તે પારસ તથા રાજના શ્વસુર, 
તે સિયા તથા કિઆનના નાના , 
તે મંજુબેન -(અનિલભાઈ મેહતા), નિરંજનાબેન -(ઉપેન્દ્ર મહેતા) તથા પ્રદીપભાઈ- (ગીતાબેન)ના ભાઈ, 
વાંકાનેર નિવાસી (હાલ મુંબઇ) કાંતિલાલ છગનલાલ મેહતા (કે. સી. મેહતા) ના જમાઈ, 
તે સરોજબેન-(ચંદ્રવદન શેઠ), રાજેન્દ્ર-(મનીષા), તથા કમલેશ -(કૃતિ)ના બનેવી
રવિવાર તા. ૨૮-૦૩-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા વર્તમાન સંજોગોવશાત બંધ રાખેલ છે.


Death


ખાખરેચી નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. ત્રિભોવનદાસ લાલચંદ શેઠના ધર્મપત્ની 
જયાલક્ષ્મી (ઉમર વર્ષ ૮૫)  
તે સ્વ. કીર્તિભાઈ, જયેશભાઇ, ઇન્દિરાબેન, પદ્માબેન, નયનાબેન, રક્ષાબેન, હર્ષાબેનના માતુશ્રી, 
તે રીટાબેન, દક્ષાબેન, ઇન્દ્રવદનકુમાર, જગદીશકુમાર, વિજયકુમાર, દિવ્યેશકુમાર, વિજયકુમારના સાસુ, 
તે કૌશિક,કિંજલ, ચિંતન, વિધિના દાદી, 
તે કિમિ ના દાદી સાસુ, 
તે દિયાન,ધીરના મોટીબા, 
તે પિયર પક્ષે જુના ઘાંટીલા નિવાસી પાનાચંદ સુંદરજીભાઈ લોદરીયાના દીકરી 
રવિવાર તા. ૨૮-૦૩-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે. 


Friday, March 26, 2021

Death


વાંકાનેર નિવાસી (હાલ નાલાસોપારા) 
સ્વ. નિર્મળાબેન મનહરલાલ દોશીના પુત્ર 
કમલેશ (ઉં.વ ૬૨)  
તે ઉષાબેનના પતિ, 
તે હિમાંશુના પિતા, 
તે સુરત નિવાસી સ્વ. પાર્વતીબેન પરસોત્તમ સોલંકીના જમાઈ 
બુધવાર તા.૨૪-૩-૨૧ના રોજ અરિહંતશરણ પામ્યા છે 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, March 25, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (પારલા) 
સ્વ. લિલમબેન વૃજલાલ  શેઠના સુપુત્ર 
જયેશભાઈ (ઉમર વર્ષ ૬૨)  
તે માલતીબેનના પતિ, 
ભૂમિકા તથા શિવાનીના  પિતા, 
વીણાબેન ગીરીશભાઈ વનવારી, ઉષાબેન દિલીપભાઈ વોરા તથા કલ્પનાબેન રાજેશભાઈ શાહના ભાઈ,  
તે શ્વસુર પક્ષે અમદાવાદ નિવાસી મનુભાઈ કાળીદાસ દોશીના જમાઈ 
ગુરૂવાર તા.૨૫-૦૩-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.

Monday, March 15, 2021

Death


 વાંકાનેર નિવાસી (હાલ કલકત્તા ) 
વિનોદિનીબેન હેમતલાલ મેહતા 
સોમવાર તા. ૧૫-૦૩-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ થયેલ છે,

Sunday, March 7, 2021

Saturday, March 6, 2021

Death


 વાંટાવદર નિવાસી હાલ સાયન 
સ્વ .ઉજમશીભાઇ હરચંદભાઈ દોશીના સુપુત્ર 
અમૃતલાલભાઈ ઉજમશીભાઇ દોશી ઉંમર વર્ષ ૮૬ 
તે સ્વ.કમળાબેનના પતિ,
તે ધર્મેશભાઇ,જાગૃતિબેન,જયેશભાઇના પિતા,
તે સ્વાતિબેન,નિશીથભાઇ કુંભાણી,શિતલબેનના સસરા,
તે સ્વ.મણીલાલભાઈના નાના ભાઈ 
તે ખાખરેચી નિવાસી સ્વ.ચુનીલાલ વખતચંદ શેઠના જમાઇ શનીવાર  તારીખ-૦૬-૦૩-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.

Tuesday, March 2, 2021

Death

ટીકર (રણ) નિવાસી હાલ વસઈ 
ગં. સ્વ. ભારતીબેન (ઉં.વ. ૮૦) 
તે વાડીલાલ ન્યાલચંદ મહેતાના પત્ની, 
તે ધર્મેશ, કિરણબેન વિજયકુમાર અંબાવી, મનિષા દીપકકુમાર પારેખના માતુશ્રી,
તે સેજલના સાસુ,
તે પાર્શ્વના દાદી,
તે વિરલ, અમીના નાની,
સુરેન્દ્રનગર નિવાસી રસિકલાલ કેશવલાલ કોઠારીના પુત્રી
સોમવાર, તા. ૧-૩-૨૧ના અરિહંતશરણ પામ્યા છે
પ્રાર્થના કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.