Thursday, March 25, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (પારલા) 
સ્વ. લિલમબેન વૃજલાલ  શેઠના સુપુત્ર 
જયેશભાઈ (ઉમર વર્ષ ૬૨)  
તે માલતીબેનના પતિ, 
ભૂમિકા તથા શિવાનીના  પિતા, 
વીણાબેન ગીરીશભાઈ વનવારી, ઉષાબેન દિલીપભાઈ વોરા તથા કલ્પનાબેન રાજેશભાઈ શાહના ભાઈ,  
તે શ્વસુર પક્ષે અમદાવાદ નિવાસી મનુભાઈ કાળીદાસ દોશીના જમાઈ 
ગુરૂવાર તા.૨૫-૦૩-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.