Friday, April 30, 2021

Death


મોરબી નિવાસી હાલ કોલકતા 
શ્રી નરોત્તમદાસ ચુનીલાલ પોપટલાલ મેહતા (ઉ. વ. ૯૦)  
તે વનીતાબેનના પતિ, 
તે સ્વ. મુક્તાબેન, સ્વ. શશિકાન્તભાઈ અને સ્વ. ભુપતભાઇના ભાઈ, 
તે આશા બિપીનકુમાર રામાણી, દિપક, હર્ષદા શૈલેષકુમાર શાહ, રાજેન, વીરેન તથા સ્નેહા ભાવેશકુમાર શેઠના પિતાશ્રી, 
તે ભારતીબેન, સ્વ. રશ્મિબેન અને ભાવનાબેનના સસરા, 
તે વાંકાનેર નિવાસી સ્વ. વલ્લભદાસ છબીલદાસ મેહતાના જમાઈ.
  ગુરુવાર તા. ૨૯ એપ્રિલ ૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
ચક્ષુદાન કરેલ છે
લૌકિક વ્યવહાર બંધ  રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏

Death


વાંકાનેર નિવાસી હાલ કોલકતા 
સ્વ.વિણાબેન તથા સ્વ વિનોદરાય પ્રભુદાસ શેઠના પુત્રવધુ
અ.સૌ.ભાવનાબેન ધર્મેન્દ્ર શેઠ (ઉ. વ. ૫૫) 
તે  નિરાલી સૌરભ મહેતા તથા હાર્દિકના માતુશ્રી,
તે કૌશિક તથા રાજેશના  બંધુ  પત્ની, 
તે કલ્પનાબેનના દેરાણી તથા રીચાબેનના જેઠાણી,
તે  વાંકાનેર નિવાસી હાલ કોલકતા  નગીનદાસ પુરષોતમ ગાંધીના  દીકરી
ગુરુવાર તા. ૨૯-૦૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ  રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏

Thursday, April 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 4 April 2021

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 & 4 

Sabhar Sweekar Page 22 Receipt Nos. 1324 to 1335 & 1351 to 1355

Death

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર વિનોદિનીબેન અનોપચંદ શાહના સુપુત્ર
યોગેશભાઈ (ઉંમર વર્ષ ૬૩)
તે સ્વ. ઇલાબેનના પતિ,
તે નિરવના પિતા,
તે કિશોરભાઈ તથા વિજયભાઈના ભાઈ,
તે ગીતાબેન તથા નયનાબેનના જેઠ,
તે રામપર (જામનગર) નિવાસી હાલ રાયપુર નવલચંદ દામોદરદાસ મહેતાના જમાઈ
બુધવાર તારીખ ૨૮-૦૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે

 

Monday, April 26, 2021

Death

વાંકાનેર નિવાસી શશીકાંત જગજીવન વલમજીભાઈ શાહના ધર્મપત્ની 
અ. સૌ. પુષ્પાબેન (ઉ. વ. ૭૮) 
તે જાગૃતિ ચેતનકુમાર મહેતા, સ્વ. મનીષ તથા વીપુલના માતુશ્રી, 
તે મીનલ તથા નિશીતાના સાસુ, 
તે મહેક તથા સ્વયંના  દાદીમા, 
તે જામનગર નિવાસી મગનલાલ પાનાચંદ શાહની સુપુત્રી 
રવિવાર તા. ૨૫-૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અત્યારની પરિસ્થીતીને લક્ષમાં લઈ લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.
સદગતના આત્મશ્રેયાથેઁ ૧૨ નવકાર મંત્રનો જાપ કરશોજી.

Death


સ્વ. પ્રભુદાસ ગોપાલજી દોશીના સુપુત્ર 
પ્રમોદભાઈ 
તે પ્રજ્ઞાબેનના પતિ, 
તે ચાર્મી જયકુમાર લાખાણી તથા નિરાલીના પિતા, 
તે હસમુખભાઈ, દિનેશભાઈ અને પ્રતિભાબેન તથા ભરતભાઈના ભાઈ, 
તે  સ્વ.  મગનલાલ પાનાચંદ શાહના જમાઈ, 
તે મુકેશભાઈ અને મનોજભાઈના બનેવી 
રવિવાર  તા. ૨૫-૦૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પરમાત્મા તેમના આત્મા ને ચિર શાંતિ અર્પે અને મોક્ષ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના. 
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


Sunday, April 25, 2021

Saturday, April 24, 2021

Death


મોરબી નિવાસી જયસુખલાલ ફુલચંદ ગાંધીનાં પત્ની 
નીતાબેન 
તે સાગર , હાર્દિક અને ભાવિષા પુનતારની માતા, 
તે ફુલચંદ માવજી ગાંધીના પુત્રવધૂ , 
તે પ્રદિપભાઇ,ભરતભાઇ , ગુણવંતીબેન શિવલાલ મોદી, જયશ્રીબેન જગદીશકુમાર વરિયા, નિરૂબેન ગાંધી, સુધાબેન જયેશકુમાર ડેલીવાલાના ભાભી
શનિવાર તા. ૨૪-૦૪-૨૦૨૧ ના જામનગર ખાતે અરિહંતશરણ પામેલ છે.
વર્તમાન સમયને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું સોમવાર તા.૨-૪-૨૧ ના 
સાંજે ૪થી૬ રાખેલ છે.
મોબાઈલ નંબર: 09377544800 (મોરબી)


Friday, April 23, 2021

Death


સ્વ. ગાંધી મનહરલાલ હીરાચંદભાઈના પુત્રવધુ     
અ. સૌ. વર્ષાબેન હરીશભાઈ
તે મહેન્દ્રભાઈ દીપચંદભાઈ પટેલ (પડધરી વાળા) ના સુપુત્રી, 
તે એકતા ભવ્ય મહેતા તથા ચાર્મી નીરવ દોશીના માતુશ્રી,
તે વંશના નાનીશ્રી, 
તે હર્ષદભાઈના બંધુપત્ની,
તે ભરતભાઈ તથા રીટાબેન જીતેન્દ્રભાઈ શાહ ના ભાભી, 
ગુરૂવાર તા. ૨૨-૦૪-૨૦૨૧ ના રોજ નવકારમંત્ર નુ સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.

Thursday, April 22, 2021

Death

વાંકાનેર નિવાસી 
અ સૌ ચંદ્રીકાબેન લલિતરાય પિતાંબર સોલાણી (ઉ વર્ષ ૬૮) 
તે હેમાલી જીગ્નેશકુમાર મહેતાના માતુશ્રી, 
તે ઝીયાના નાની, 
તે જામનગર નિવાસી પદમશી રવજીભાઈ મહેતાની સુપુત્રી 
બુધવાર તારીખ ૨૧-૪-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
હાલ ની પરીસ્થીતી અનુસાર લૌકીક વહેવાર બંધ રાખેલ છે 
સદગતના આત્મશ્રેયાર્થે ૧૨ નવકાર. ના જાપ કરવા 
ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ
🙏🙏🙏🙏🙏


 

Wednesday, April 21, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ  
નંદલાલભાઈ વલ્લભજી શાહના દિકરી 
વર્ષાબેન પારેખ
તે મણીયાર દેરાસર અને માંડવીચોક દેરાસરના ટ્રસ્ટના દિલીપભાઇ પારેખના પત્ની 
બુધવાર તા. ૨૧-૦૪-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે
તેમનુ ટેલિફોનીક બેસણુ તા. ૨૨-૪-૨૧ને ગુરુવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે
દિલીપભાઇ પારેખ 9429472261
વિશાલ પારેખ  9427237291


 

Death

 



વાંકાનેર નિવાસી હાલ કોલકાતા 
સ્વ. કાંતિલાલ મગનલાલ પટેલના સુપુત્ર 
સ્વ. કિશોરભાઈના પત્ની 
જ્યોતિબેન (ઉમર વર્ષ ૭૩) 
તે  શીતલ સંજય મહેતા (મુંબઈ) ના માતુશ્રી, 
તે પ્રિયાશીના નાની, 
તે સ્વ. સુધાબેન ઉમેદચંદ શાહ તથા રમેશભાઈના ભાભી,
તે વાડીલાલ મોતીચંદ  સપાણીના પુત્રી, 
તે બીપીનભાઈ, સ્વ. પંકજભાઈ, રોહિતભાઈ, કુસુમબેન 
કૈવંતલાલ શાહ તથા મીનાબેન શશીકાંત શાહના બેન 
મંગળવાર તા. ૨૦-૦૪-૨૦૨૧ ના મુંબઈ ખાતે અરિહંતશરણ પામેલ છે લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.


Death


 

Tuesday, April 20, 2021

Death


મોરબી રંગપરબેલા નિવાસી હાલ જમશેદપુર સ્વ ચંદુલાલ વલ્લભદાસ મેહતાના સુપુત્ર 
રસીકભાઇ (ઉ.વ. ૭૭)
સ્વ સંગીતાબેનના પતિ,
દર્શના, જાગૃતિ તથા ભાવિકના પિતાશ્રી, 
પીયૂષકુમાર, સમીરકુમાર તથા નીલમના સસરા,
ટીશા ના દાદા,
નવીનભાઈ, રાજેન્દ્રભાઈ, પ્રમોદીનીબેન હર્ષદભાઈ શાહ, મીનાબેન શરદકુમાર મેહતા તથા ભાવનાબેન કમલેશકુમાર મેહતાના મોટાભાઈ,
વડિયાનિવાસી મોહનલાલ મોરારજીના જમાઈ
મંગળવાર તા. ૨૦-૦૪-૨૦૨૧ના જમશેદપુર મુકામે અરિહંત શરણ પામેલ છે. 

Death


મોરબી નિવાસી મહેતા મુકેશભાઈ પ્રાણલાલ (લાલુભાઇ) હેમતલાલ ટંકારાવાળાના ધર્મપત્ની
અ.સૌ. સ્મિતાબેન 
તે કૃપાલ, ભાર્ગવીના માતુશ્રી, 
તે દર્શીતા તથા જયદિપભાઈના સાસુ ,
તે સ્વ. સંઘવી વાડીલાલ રવિચંદ (વાંકાનેર)ના પુત્રી,
તે નવીનચંદ્ર હેમતલાલ મહેતાના ભત્રીજાવહુ  
સોમવાર તા.૧૯-૪-૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
વર્તમાન સમયને અનુલક્ષીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ.છે.
સ્વર્ગસ્થનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા.૨૨-૪-૨૧ ના  સાંજે ૪થી૬ રાખેલ છે. 
ૐ શાંતિ..
🙏🙏🙏🙏🙏🙏  
મુકેશભાઈ મહેતા મો.નં.  ૯૪૨૮૨૬૮૪૩૫ 
કૃપાલભાઈ  મો. નં.  ૯૯૭૮૯ ૨૫૯૨૫
મેહુલભાઈ  મો. નં.  ૯૪૨૯૫૦૨૬૪૭
ડિમ્પલભાઈ  મો. નં.  ૯૪૨૬૯૬૨૮૫૯

Monday, April 19, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ 
નીલાબેન સૂર્યકાંત પ્રભુદાસ દોશી - (મંગલમ કાપડવાળા)ના પૌત્ર 
અને  
દક્ષાબેન અતુષભાઈના સુપુત્ર 
મલય (ઉંમર વર્ષ ૩૦) 
(મોરબી મહાવીર ટાઈમ વાળા મલયભાઈ)
તે હેતલના પતિ, 
તે કેયા-જીયાનના પિતાશ્રી, 
તે રિદ્ધિના ભાઈ, 
તે રાજકોટ નિવાસી સોનલબેન પ્રદીપભાઈ સી. શાહના જમાઈ,   
તે વાંકાનેર નિવાસી વિનુભાઈ કટલેટીવાળાના દોહિત્રનું
રવિવાર તા. ૧૮-૦૪-૨૦૨૧ ના આકસ્મિક દેહ પરિવર્તન થયેલ છે.
વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
(ચક્ષુદાન કરેલ છે)
મુકેશ સૂ. દોશી (9819101601)
અતુષ સૂ. દોશી (9374128927)
મિતેષ સૂ. દોશી (9321493801)
🙏🙏🙏🙏🙏🙏🙏 

Sunday, April 18, 2021

Death



 

Death


મોરબી નિવાસી હાલ મુંબઈ ગોરેગામ 
પ્રાણલાલ જેઠાલાલ દોશીના ધર્મપત્ની 
ગં.સ્વ. ભાનુબેન ઉમર વર્ષ ૮૦
તે ધીમંતભાઇ, વિપુલભાઈ તથા બીનાબેનના માતુશ્રી,
તે રીનાબેન, પ્રીતિબેન, સલીલભાઈના સાસુ,
તે ધવલ, માનવ તથા તનયના દાદી,
તે પ.પુ.તીર્થપ્રભા શ્રીજી મહારાજ સાહેબના સંસારી  દાદી, 
તે પિયર પક્ષે સ્વ તલકચંદ ઝવેરચંદ વોરાના  દીકરી 
શનિવાર તારીખ ૧૭-૦૪-૨૦૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે
વર્તમાન સંજોગો ને ધ્યાન માં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
ધીમંતભાઇ  9322858790
વિપુલભાઈ  9322431255
🙏🙏🙏🙏🙏🙏🙏
 

Saturday, April 17, 2021

Death


વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની
સરોજબેન (ઉ.વ.૬૨)  
તે કુંજન નિકુંજ સંઘવી, નિકી હાર્દિક મહેતા તથા બિની ના માતુશ્રી અને મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનૂભાઈ) તથા મૂકેશભાઈ ના ભાભી તથા  સ્વ. મધુકાંતાબેન છબીલદાસ ગાર્ડીના સુપુત્રી
શનિવાર તા. ૧૭-૦૪-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 

🙏🙏🙏🙏🙏🙏🙏

Death


 

Death


 

Death


 

Death


 

Friday, April 16, 2021

Death


રંઞપર બેલા નિવાસી હાલ ધાટકોપર 
સ્વ કેશવલાલ શિવલાલ શાહ ના સુપુત્ર  
કાન્તિલાલ (ઉ.વ.૮૨) 
તે કુંદનબેન ના પતિ, 
તે નીતાબેન જયેશકુમાર દોશી, જાગૃતિ પંકજ ડેલીવાલા, તૃપ્તિ ભાવેશ સંઘવી, નિશા રૂપેશ દોશી, સ્વ નિમેષ, હાર્દિકના પિતા,  
તે યાત્રી, શિતલ ના સસરા, 
તે વૃતિ, કાવ્યાના દાદા, 
તે મહેન્દ્રભાઈ, મનહરભાઈ, સ્વ પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ, સ્વ હસુમતીબેન અંબાલાલ શેઠ, નિરંજના ભુપતરાય શાહના ભાઈ, 
તે ચણાકા  નિવાસી સ્વ મગનલાલ રાજપાળ  રૂપાણીના જમાઈ 
ગુરૂવાર તા. ૧૫-૦૪-૨૦૨૧  ના અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ તથા સંજોગોવશ પ્રાર્થના તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.🙏🙏





Thursday, April 15, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ 
સ્વ. દલપતભાઈ ડાહ્યાભાઈ સપાણીના સુપુત્ર  
જુગલકિશોરભાઈ (ઉ. વ ૮૭) 
તે સ્વ. લલિતાબેનના પતિ, 
તે સ્વ. હિતેનના પિતા,
તે સ્મિતાના સસરા, 
તે કેયુર તથા દર્શનાના દાદા,
તે સ્વ. પ્રભુલાલભાઈ, સ્વ.ધીરજલાલભાઈ, સ્વ. કમુબેન જમનાદાસ શેઠ,  સ્વ.મંગળાબેન નગીનદાસ શેઠ, સ્વ. ભાનુબેન ચંદ્રકાન્તભાઈ  મેહતા, ભુપતભાઈ ,  અનિલભાઈ, સ્વ. ઇલાબેન, કુમુદબેન કિશોરભાઇ શાહના ભાઈ, 
તે વાંકાનેર નિવાસી સ્વ. પોપટલાલ લીલાધર દોશીના  જમાઈનું 
તા. ૧૫-૦૪-૨૦૨૧ ને ગુરુવારે  અવસાન થયેલ છે. 
વર્તમાન  પરિસ્થિતિ તથા  સંજોગોવશ પ્રાર્થના તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, April 11, 2021

Death

સ્વ. રતિલાલ શિવલાલ દોશીના સુપુત્ર 
ભોગીલાલ રતિલાલ દોશી 
તે વિપુલભાઈ, રૂપેશભાઈ, જલ્પેશભાઈ તથા આરતીબેનના પિતાશ્રી, 
તે કૌશા, નમ્રતા , કલ્પિતા તથા ભાવિનકુમારના સસરા 
તે  સ્વ. મીનાક્ષીબેન , લતાબેન તથા સ્વ. રેખાબેનના મોટાભાઈ  
તે વાંકાનેર  નિવાસી ગુલાબચંદ ચત્રભુજ શાહના જમાઈ 
 રવિવાર તા. ૧૧-૦૪-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 

 

Death


 

Wednesday, April 7, 2021

Death

મૂળ રંગપર બેલા નિવાસી  સ્વ .ભગવાનજી કાલિદાસ સંઘવીના સુપુત્ર
વિનોદરાય (ઉ.વર્ષ ૮૧ ) 
તે ધનલક્ષ્મીબેનના પતિ, 
તે પ્રકાશભાઈ (રિલાયન્સ જામનગર), જીતેનભાઈ તથા ઉષ્માબેન શૈલેષભાઇ મહેતા (લંડન)ના પિતાશ્રી, 
તે સ્વ. મુકુંદરાય, રસિકભાઈ, તારાબેન, હર્ષિદાબેન, આશાબેનના ભાઈ ,
તે ધ્રાફાવાળા લાલચંદ મોરારજી શેઠના જમાઈ 
બુધવાર તા. ૦૭-૦૪-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
કોરોના મહામારીને લીધે તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
તેમનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા. ૦૮-૦૪-૨૦૨૧ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.
પ્રકાશ વી સંઘવી- 9725251887
જીતેન વી સંઘવી - 9429979924
જયદીપ સંઘવી - 9428034510

Death


રાજકોટ નિવાસી હાલ ભાયંદર‌  તારામતિ ચંદુલાલ‌ વોરાના સુપુત્ર મુકેશભાઈના ધર્મપત્ની 
અ.સૌ. નિલાબેન ઉંમર વર્ષ ૫૮  
તે પરીતા મોનીષકુમાર ઝાટકીયા તથા અક્ષતના માતુશ્રી, 
તે કવીશના નાની,  
તે કેતનભાઈના ભાભી, 
તે‌ તૃપ્તિના‌ જેઠાણી,  ‌
તે‌  વાંકાનેર નિવાસી  પ્રભાબેન ‌રમણીકલાલ કિરચંદ સંધવી‌ના સુપુત્રી, 
તે અવંતી,યોગેશ,ચંદ્રેશ તથા ચેતનના બેન 
બુધવાર‌ તા. ૦૭-૦૪-૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
હાલ ના સંજોગો અનુસાર લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.


Death


 વસુમતિબેન જ્યંતિલાલ વોરા
સોમવાર તા. ૦૫-૦૪-૨૦૨૧ના રોજ અવસાન પામેલ છે.

Sunday, April 4, 2021

Death

વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) 
સ્વ. શ્રી અભેચંદ  કરસનજી  દોશી ના સુપુત્ર 
શ્રી મહેન્દ્રભાઈ દોશી 
તે  સરોજબેનના પતિ , 
તે નીશીત (પિંકુ)ના પિતાશ્રી, 
તે ગુણવંતભાઈ દોશી, સ્વ. ભોગીભાઇ, સ્વ. રજનીભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, કીર્તિભાઈ, જશવંતીબેન, ઇન્દિરાબેન, તથા નીતાબેનના ભાઈ 
રાજકોટ મુકામે રવિવાર તા.૪-૪-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Amubhai Doshi Visheshank


 To Read the issue Click Here

Saturday, April 3, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ વિલેપારલે 
રાજેશભાઇ (હરેશભાઇ) કાંતિલાલ હરિલાલ શાહ ઉમર વર્ષ ૬૩
તે બીનાબેન ના પતિ, 
તે  જીતેન, પ્રતિકના પિતાશ્રી
શુક્રવાર તા. ૦૨-૦૪-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે 


Death


મોરબીનિવાસી હાલ રાજકોટ 
શ્રી હિંમતલાલ મગનલાલ દોશી 
તે ચિરાગભાઈ ના પિતાશ્રી, 
તે સ્વ. ચમનલાલ મગનલાલ દોશી અને  સ્વ.તલકશીભાઈ મગનલાલ દોશી ના ભાઈનું 
ગુરુવાર તા.૧-૪-૨૧ ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. 


Thursday, April 1, 2021