Thursday, July 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 7 July 2021

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 

Bio-Data : Page 16

Sabhar Sweekar Page 22 Receipt Nos. 1386 to 1396 

 

Wednesday, July 28, 2021

Death


વાંકાનેર નિવાસી
શાહ મુગટલાલ જુઠાલાલના સુપુત્ર 
સ્વ. રમેશચંદ્ર મુગટલાલ શાહ તથા જ્યોત્સનાબેન રમેશચંદ્ર શાહની સુપુત્રી
રીચા (ઉં.વર્ષ. ૨૨ )
તે અમી અમિતકુમાર દોશી, કિંજલ મેહુલકુમાર પારેખ, જીનલ રીતેશકુમાર મહેતા , રીમા શાહ , ગૌરવ તથા  કિમી આશિષકુમાર પુજારાની બહેન,
તે પ્રીતિ પંકજભાઈ મુગટલાલ શાહની ભત્રીજી  
તે  વિરાજ, જિયાંશ, રૈવત,વૈરાગીની લાડકી માસી 
તે દેવિશી અને ધ્યોમના ફીયા
મંગળવાર તા. ૨૭-૦૭-૨૦૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે
ગુરૂવાર  તા. ૨૯-૦૭-૨૦૨૧ ના રોજ  સવારે ૧૦ થી ૧૧ બેસણુ તેમના નિવાસસ્થાને નાની બજારમાં રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏 

MVJ Aheval July 2021 (35)

To read Aheval Click Here




Tuesday, July 27, 2021

Death

મોરબી નિવાસી હાલ કાંદીવલી 
સ્વ. કંચનબેન પ્રવિણચંદ્ર રવિચંદ  મહેતાના સુપુત્ર 
વિરેન્દ્રના ધર્મપત્ની 
જયશ્રીબેન (જવનિકા)  (ઉમર વર્ષ ૬૫) 
તે રેણુકાબેન કિશોરચંદ્ર શાહ, સ્વ.  જગદીશભાઈ, પ્રજ્ઞાબેન વિજયકુમાર સંઘવીના ભાભી, 
તે કૃપાબેનના દેરાણી, 
તે ખંભાત નિવાસી સ્વ. નવીનચંદ્ર પુરુષોત્તમદાસ શાહની સુપુત્રી 
રવિવાર  તારીખ ૨૫-૦૭-૨૦૨૧ના  અરિહંત શરણ પામેલ છે 
લોકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે

Death

મોરબી નિવાસી હાલ મુંબઈ મુલુંડ 
સ્વ. ત્રિકમજી વાડીલાલ મહેતાના સુપુત્ર 
નવનીતભાઈ ઉંમર વર્ષ ૭૬ 
તે ઇલાબેનના પતિ, 
વનીતાબેન, સ્વ.બિપીનભાઈ,તથા કનકભાઈના ભાઈ ,
સૌ. દીપાબેનના જેઠ. 
તે મિતેષ, તથા કૃતિના મોટા પપ્પા. 
સૌ ઋચાના મોટા સસરા. 
મંગળવાર  તા.૨૭/૭/૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે. (Non covid ) વર્તમાન સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર રાખેલ નથી.

🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, July 26, 2021

Death


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈ
સ્વ. કાંતાબેન અભેચંદ દોશીના સુપુત્ર 
ગુણવંતરાય (ઉ. વ. ૮૮) 
તે સ્વ. જયશ્રીબેનના પતિ, 
તે ચેતન, ભાલેશ, શૈલા હિમાન્સુ દોશીના પિતાશ્રી, 
તે લીના, જસ્મીનના સસરા, 
તે રોનીલ-ભુમી, હર્ષીલ, અવની, હીલોનીના દાદા, 
તે ભવ્ય, દર્શનના નાના, 
તે સ્વ. ભોગીભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, કિર્તીંભાઈ, જસવંતીબેન મહેન્દ્રભાઈ સપાણી, ઈંદીરાબેન જયંતભાઈ શાહ, નીતાબેન દીલીપભાઈ દોશીના ભાઈ, 
તે સસરા પક્ષે સ્વ. રતીલાલ છગનલાલ સોલાણીના જમાઈ 
રવિવાર તા. ૨૫-૭-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થંના તથા લૌકીક વ્યવહાર બંઘ છે.

Saturday, July 24, 2021

Death


 
જુના ઘાટીંલા નિવાસી હાલ મુંબઈ 
સ્વ. નગીનદાસ નંદલાલ લોદરીયાના ધર્મપત્ની 
નિર્મળાબેન (ઉ. વ. ૮૪) 
તે રાજેશભાઈ, કલ્પેશભાઇ, તથા દિવ્યેશભાઈના માતુશ્રી, 
તે દક્ષાબેનના સાસુ, 
તે હર્ષીલ તથા માહીના દાદી, 
તે ન્યાલચંદભાઈ,મુગટભાઈ, વલ્લભભાઈ, તથા પ્રભુભાઈના બંધુ પત્ની,
તે મરઘાબેન ના ભાભી,  
તે પિયર પક્ષે સમજુબેન કીરચંદ વોરાના દિકરી
શનિવાર તા. ૨૪-૦૭-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને કારણે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death


રંગપરબેલા (મોરબી) હાલ જમશેદપુર નિવાસી 
સ્વ. શારદાબેન ચંદુલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર 
નવિનભાઈ (ઉ.વ.૬૮) 
તે સ્વ. નયનાબેનના પતિ 
તે સ્વ. રસિકલાલ ,સ્વ. સુધીરભાઈના નાનાભાઈ, 
તે રાજેન્દ્ર,ગ.સ્વ. પ્રમોદીબેન હર્ષદભાઈ શાહ,અ.સૌ. મીનાબેન શરદભાઈ મહેતા,અ.સૌ.ભાવનાબેન કમલેશભાઈ મહેતાના મોટાભાઈ, તે ચિ.અમીત, વિનીત, અ.સૌ.રચનાબેનના પિતાશ્રી,
તે અ.સૌ.સ્વાતી,અ.સૌ.પૂજા, રવિન્દ્રકુમાર વિનોદભાઈ મહેતાના સસરા,
તે ચિ.અયાંશના દાદા,  ચિ. ધન્વીના નાના,
તે ધનબાદ નિવાસી ચીમનલાલ કેશવલાલ વોરાના જમાઈ 
જમશેદપુર મુકામે શનિવાર તા.૨૪-૦૭-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

Friday, July 23, 2021

Death


 વાંકાનેર નીવાસી સ્વ. પ્રવીણચંદ્ર તલકશી શાહ 
(શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના માજી પ્રમુખ 
તથા 
શ્રી મચ્છુકાંઠા જૈન વીશાશ્રીમાળી યુવક મંડળના સ્થાપક પ્રમુખ)ના ધર્મપત્ની 
અનસુયાબેન (ઉંમર વર્ષ ૯૭) 
તે અરવિંદભાઈ તથા દીનાબેનના માતુશ્રી, 
તે શેરી તથા સ્વ. ભરતભાઈ શાહના સાસુ, 
તે ગ્રેગ, દેવ, જેફરી  તથા ડેવિડ ના દાદી, 
તે બીજલ તથા  બિંદુલના  નાની, 
તે કીરચંદભાઈ તેજપાલ મહેતાના સુપુત્રી, 
તે શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના બેન 
ગુરૂવાર તા. ૨૨-૦૭-૨૦૨૧  ના રોજ એટલાન્ટા યુ.એસ.એ ખાતે નવકારમંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ   છે

Tuesday, July 20, 2021

Death


મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ 
અનંતરાય ભોગીલાલ શાહના ધર્મપત્ની 
કુસુમબેન (ઉ.વ .૮૨)  
તે સમીર તથા રૂપા ભરતકુમાર શ્રોફના માતા, 
ફાલ્ગુનીના સાસુ , 
ઉપાંશુના દાદી,  કરણના નાની, 
શ્વસુરપક્ષે  સ્વ.સુશીલાબેન મણિલાલ દોશી,  સ્વ.નિર્મલાબેન રવિચંદ શાહ, સ્વ.રંજનબેન કાંતિલાલ પારેખ,  કુંદનબેન બીપીનચંદ્ર સંઘવી,  ચેતનાબેન હર્ષદરાય શેઠના ભાભી, 
પિયરપક્ષે સ્વ. હકમીચંદ ઝવેરચંદ ઘીયાના દીકરી, રમેશભાઈ, આશિતભાઇ, ભરતભાઈ, મિતેશભાઈ, કુમુદબેન, જયશ્રીબેન, પન્નાબેન, મધુબેન, મીનાબેનના બેન. 
રવિવાર ૧૮-૦૭-૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે.
સ્વર્ગસ્થની પ્રાર્થના સભા ZOOM ઉપર તા. ૨૨-૦૭-૨૦૨૧ના 
૧૭:૦૦ કલાકે 
પ્રાર્થના સભામાં જોડાવા માટેની 
link :https://us02web.zoom.us/j/83552285642?pwd=eFhOVk5GbUk3b20zTlRBR09PTlY4Zz09
Id : 835 5228 5642
Password :Omshanti

Tuesday, July 13, 2021

Death


મોરબી નિવાસી (હાલ ઘાટકોપર મુંબઈ)
સ્વ.ઉમેદચંદ કરસનજી મહેતાના સુપુત્ર સ્વ. કુમુદચંદ્રના ધર્મપત્ની
જશવંતીબેન ઉ.વર્ષ ૭૯ 
તે સ્વ. ઈન્દુલાલભાઈ તથા સ્વ. ભાનુબેન વિનોદભાઈ દોશીના ભાભી, આશિક,ભાવેન,સમીરના માતુશ્રી,
નીપા, ધ્વની,‌અમિષા‌ના સાસુ, 
તે ભવ્ય,પ્રાચી,રાહિલ,નિહારના દાદી, 
તે‌ તારાબેન ઈન્દુલાલ મહેતાના દેરાણી,
તે પિયર પક્ષે સ્વ. કાંતિલાલ કસલચંદ મહેતાના દિકરી,
તે સ્વ.કિશોરભાઈ, ચંદ્રકાંતભાઈ,સ્વ ભરતભાઈ, ભૂપતભાઇ, ઈલાબેન ભૂપતભાઇ સંઘવીના બેન 
મંગળવાર તા-૬- ૭-૨૦૨૧ ના રોજ  અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Saturday, July 3, 2021

Death


 વઢવાણ નિવાસી હાલ બોરીવલી 
સ્વ. જશવંતરાય ચંપકલાલ શાહના પત્ની 
અરુણાબેન (ઉ. વ. ૬૫)
તે ચૈતાલી ધર્મેશ ગાંધી,દીપાલી ચિરાગ મેહતા,બીજલ પ્રશાંત શાહના માતુશ્રી,
તે સ્વ. ગુણવંતીબેન, સ્વ. દિલીપભાઈ, ભારતી, રમેશ,જ્યોતિ, રાજેન્દ્ર, સ્વ. ભાવના, પ્રદીપ, કોકિલા, કૈવંતના ભાભી
 તે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી શાહ ઉમેદચંદ પાનાચંદના પુત્રી 
તે  દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, કિશોરભાઈ,  દિલીપભાઈ, સ્વ. ઉષાબેન, ઈન્દુબેનના બેન 
બુધવાર તા. ૩૦-૦૬-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે 
અનિવાર્ય સંજોગોને હિસાબે પ્રાર્થના રાખેલ નથી. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.