Friday, July 23, 2021

Death


 વાંકાનેર નીવાસી સ્વ. પ્રવીણચંદ્ર તલકશી શાહ 
(શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના માજી પ્રમુખ 
તથા 
શ્રી મચ્છુકાંઠા જૈન વીશાશ્રીમાળી યુવક મંડળના સ્થાપક પ્રમુખ)ના ધર્મપત્ની 
અનસુયાબેન (ઉંમર વર્ષ ૯૭) 
તે અરવિંદભાઈ તથા દીનાબેનના માતુશ્રી, 
તે શેરી તથા સ્વ. ભરતભાઈ શાહના સાસુ, 
તે ગ્રેગ, દેવ, જેફરી  તથા ડેવિડ ના દાદી, 
તે બીજલ તથા  બિંદુલના  નાની, 
તે કીરચંદભાઈ તેજપાલ મહેતાના સુપુત્રી, 
તે શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના બેન 
ગુરૂવાર તા. ૨૨-૦૭-૨૦૨૧  ના રોજ એટલાન્ટા યુ.એસ.એ ખાતે નવકારમંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ   છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.