Wednesday, July 27, 2022

Samaj Utkarsh Volume 61 Issue No 7 July 2022


 
To Read Samaj Utkarsh Click Here
 
(This is a corrected copy. Corrections on Page No 27 & 36)

Sunday, July 24, 2022

Death

 

 વાંકાનેર નિવાસી હાલ સોનગઢ 
મુકતાબેન નવલચંદભાઈ શાહનું 
ગુરૂવાર તા.૨૧-૭-૨૦૨૨ ના રોજ શાંતિપૂર્વક દેહ પરિવર્તન થયેલ છે.

Death


 

મોરબી ત્રિકમજી વાડીલાલ મહેતાના  સુપુત્રી 
વનીતાબેન ( ઉ. વ. ૮૩) 
શનિવાર તા. ૨૩-૭-૨૦૨૨ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 

       

Friday, July 22, 2022

Death


રાજકોટ નિવાસી હાલ મુંબઈ સાંતાક્રુઝ 
કુંદનબેન  ( ઉ . વ . ૮૩ ) 
તે સ્વ બિપીનભાઈ હરજીવન સંઘવીના ધર્મપત્ની 
તે નિલેશભાઈ તથા બીનાબેનના માતુશ્રી, 
તે કવિતા અને સમીરભાઈ સોલાણીના સાસુ, 
તે ધ્રુવિનના દાદી,
તે ઝલક તથા ઇરિકાના નાની, 
તે સ્વ. કિશોરભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ  સુરેશભાઈ,  સ્વ. કાંતાબેન,સ્વ.સુશીલાબેન તથા સ્વ. રંજનબેનના ભાભી,
પિયરપક્ષે ભોગીલાલ કેશવલાલ શાહના દીકરી 
ગુરૂવાર તા. ૨૧-૭-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે .

Monday, July 18, 2022

Death

અરણીટીંબા નિવાસી હાલ ભાયંદર 
સ્વ. શાંતાબેન દેવચંદ શાહ ના સુપુત્ર 
રસિકલાલ (ઉ.વ. ૭૨) 
તે નલીનીબેનના પતિ, 
તે ચિરાગ, જયદીપના પિતા, 
તે માનસીના સસરા, 
તે પાચી, મોક્ષાના દાદાજી, 
તે જામનગર નિવાસી જયાબેન રમણીકલાલ તારાચંદ પટેલના જમાઈ 
સોમવાર  તા.૧૮-૦૭-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

Wednesday, July 13, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ  
સ્વ. મંગળાબેન નગીનદાસ શેઠના સુપુત્ર
મનોજભાઈ (ઉંમર વર્ષ ૬૨)
તે  સ્મિતાના પતિ,
તે અંકિતા, પરીતા તથા વિરાગના પિતાશ્રી, 
તે આશિષના સસરા,
તે હર્ષદ, હેમાંગીની પરિમલ ગાંધી તથા સ્વ. જયશ્રીના નાનાભાઈ, 
તે કિન્નરીના દિયર, 
તે ખુશ્બુ- હિરેન ,જીનલ -આદિતના કાકા, 
તે જામનગર નિવાસી અમૃતલાલ પી દોશીના જમાઈ એ 
બુધવાર તા. ૧૩-૦૭-૨૦૨૨  ના રોજ દેહ પરિવર્તન કરેલ છે.

Friday, July 8, 2022

Death


અરણીટીંબા નિવાસી હાલ વડોદરા 
સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના સુપુત્ર 
અનંતરાય (અનુભાઈ) (ઉ. વ. ૮૪) 
તે ભાવનાબેનના પતિ, 
તે રાકેશ, દીપ્તી, બીના (બકુ), તેજલના પીતાશ્રી, 
તે કૃતિ , દીપકકુમાર, ગૌરાંગકુમાર, વીમલકુમારના સસરા, 
તે રજનીકાંત (રાજુભાઈ)-રેખાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ધીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તીંકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાઈ, 
તે દેવ, દીવ્યના દાદા, 
તે પંક્તિ, ધુન, દર્શ, શ્ર્લોલના નાના 
શુક્રવાર તા. ૮-૭-૨૦૨૨ ના અરિહંત શરણ પામેલ છે.

Death

 

બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બિવલી, મુંબઈ 
સ્વ. વૃજકુંવરબેન કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધૂ 
ગં.સ્વ. કુંદનબેન (કુસુમબેન) (ઉં.વ.૮૦) 
તે સ્વ. સ્વરૂપચંદભાઈના ધર્મપત્ની,
તે સ્વ. મનીષ, સંજય, મયુરીના માતુશ્રી,
તે ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ, મહાસુખભાઈ, સ્વ. ભાનુબેન રજનીકાંત શાહ, પુષ્પાબેન હરિશકુમાર વોરા, ચંદ્રિકા અશોકકુમાર પૂનાતરના ભાભી, 
તે હિતેષકુમાર-કવિતાના સાસુ,
પિયર પક્ષે સ્વ. સાકરચંદ પ્રભુદાસ મહેતાના  સુપુત્રી
બુધવાર તા. ૬-૭-૨૦૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Wednesday, July 6, 2022

Death

મોરબી હાલ માટુંગા
સરોજબેન હસમુખભાઈ પારેખ (ઉં.વ. ૮૭) 
તે ડૉ. અભયના માતુશ્રી, 
તે મમતાના સાસુ,
તે બંદિશ અને પલ્લવીના દાદી, 
તે પિયર પક્ષે ડૉ. રતિલાલ પાટડીયા તથા શાંતાબેનના સુપુત્રી,
તે ડૉ. સ્વ. જ્યોતિબેન, સ્વ. વીણાબેન, સ્વ. સુરેખાબેન, અ.સૌ. સુરભીબેન, સ્વ. અરુણભાઈ, સ્વ. શરદભાઈના બેન
મંગળવાર તા. ૫-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા:- રામ વાડી, ચંદાવરકર રોડ, માટુંગા (સે.રે.). 
ગુરુવાર તા. ૭-૭-૨૨ના રોજ  ટાઈમ ૫.૩૦ થી ૭.૦૦ રાખેલ છે.