Friday, July 8, 2022

Death


અરણીટીંબા નિવાસી હાલ વડોદરા 
સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના સુપુત્ર 
અનંતરાય (અનુભાઈ) (ઉ. વ. ૮૪) 
તે ભાવનાબેનના પતિ, 
તે રાકેશ, દીપ્તી, બીના (બકુ), તેજલના પીતાશ્રી, 
તે કૃતિ , દીપકકુમાર, ગૌરાંગકુમાર, વીમલકુમારના સસરા, 
તે રજનીકાંત (રાજુભાઈ)-રેખાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ધીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તીંકુમાર શાહ, શારદાબેન મહેશભાઈ લોદરીયાના ભાઈ, 
તે દેવ, દીવ્યના દાદા, 
તે પંક્તિ, ધુન, દર્શ, શ્ર્લોલના નાના 
શુક્રવાર તા. ૮-૭-૨૦૨૨ ના અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.