Monday, February 28, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ 
સ્વ. ઈન્દુબેન મુગટલાલ કાનજીભાઈ દોશીના સુપુત્ર 
શૈલેષભાઈ ઉમર વર્ષ ૬૭ 
તે અનીલાબેનના પતિ, 
તે ચિ. અંકુરના પિતાશ્રી, 
તે ચિ.રુતીકાના સસરા, 
તે ચિ.રીયાના દાદા, 
તે લીનાબેન સુરેશકુમાર શેઠ તથા સ્વ.રાજેશભાઇના ભાઇ, 
તે વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી મુંબઈ સ્વ.દમયંતીબેન દલપતરાય માધવજી શાહના જમાઇ 
રવિવાર તા.૨૭-૦૨-૨૦૨૨  ના રોજ અરિહંતશરણ પામેલ છે.
હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Death

 

ટીકર (રણ) નિવાસી (કાંદીવલી) 
ધારશીભાઈ હરજીવનભાઈ સંઘવીના ધર્મપત્ની 
ચંદ્રાબેન (૮૯) 
તે સ્વ રમેશભાઈ, પ્રકાશભાઈ, નરેશભાઈના માતુશ્રી, 
તે  જશના દાદી
તે પરમાનંદભાઇ પોપટલાલ શાહ  ઘોઘાવાળાના  દીકરી
ગુરૂવાર તારીખ ૨૪-૨-૨૨ ના  રોજ  અરીહંતશરણ પામેલ છે
ૐ શાંતિ ૐ. શાંતિ ૐ શાંતિ

Tuesday, February 15, 2022

Sunday, February 13, 2022

Friday, February 4, 2022

Death

મોરબી નિવાસી (હાલ વસઈ) સ્વ. પ્રતાપભાઈ દયાળજી મહેતાના પુત્ર 
કિરીટભાઈ (ઉં. વ. ૭૧) 
તે સ્વ. અંજુબેનના પતિ,
તે રાહુલ, શિતલના પિતા, 
તે સુનિતાના સસરા, 
તે નરેન્દ્ર, સ્વ. ધિરેન્દ્ર, સ્વ. ભૂપેન્દ્ર અને પ્રદિપના ભાઈ 
રવિવાર તા. ૩૦-૧-૨૦૨૨ના રોજ  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, February 3, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. ચંપાબેન  જયંતીલાલ છગનલાલ શાહના સુપુત્ર 
ઉત્તમભાઈ (ઉં. વ. ૭૩)
તે જ્યોતિબેનના પતિ, 
તે તારક, આનંદના પિતા, 
તે પૂર્વી, નીપાના સસરા ,
તે પ્રીયલ અને ઉમંગના દાદાજી,
તે ચંદ્રીકાબેન બળવંતરાય છગનલાલ શાહના ભત્રીજા,
તે સ્વ. મયાબેન મનસુખલાલ ગાંધીના જમાઈ
ગુરુવાર તા. ૦૩-૦૨-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Death



વાંકાનેર નિવાસી (હાલ ચેમ્બુર) 
સ્વ. ચંદ્રમણીબેન જયસુખભાઈ શાંતિલાલ દોશીના પુત્ર 
નીતિનભાઈ (ઉં. વ. ૫૪) 
તે રેશમાબેનના પતિ, 
તે જૈનમ તથા હિમાનીના પિતાશ્રી,
તે જતીનભાઈ, બીનાબેન કેતનભાઈ ફોફરીયાના ભાઈ, 
તે મોરબી નિવાસી સ્મિતાબેન શશીકાંતભાઈ હરગોવિંદદાસ શાહના જમાઈ, 
તે પ્રીતીબેનના દિયર 
બુધવાર તા. ૦૨-૦૨-૨૦૨૨ ના અરિહંતશરણ પામેલ છે
પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૪-૨-૨૨ ના સાંજના ૪થી ૬. 
સ્થળ: સ્મૃતિ ગુર્જર કચ્છી વાડી, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.