Saturday, August 28, 2021

Death

મોરબી હાલ ડોંબીવલી 
સ્વ. અમુલખરાય સાકળચંદ મહેતાના ધર્મપત્ની 
વિજ્યાબેન (ઉં. વ. ૮૭) 
તે હરેશભાઈ અને દક્ષાબેનના માતુશ્રી,
તે પ્રિયા (પીના) અને ભરતકુમાર હસમુખરાય દોશીના સાસુજી,
તે સ્વ. દીપચંદ અંદરજી ખંડોરના સુપુત્રી,
તે સ્વ. સુરેશચંદ્ર, સ્વ. બિપીનચંદ્ર, સ્વ.ભાનુમતી, કુસુમબેન, હંસાબેન, કનકબેન, નીરૂબેન, સ્વ.નીલાબેન અને સ્વ.નીતાબેનના ભાભી
બુધવાર તા. ૨૫-૮-૨૧ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક બંધ છે.

Samaj Utkarsh Volume 60 Issue No 8 August 2021

 

To Read Samaj Utkarsh Click Here

Friday, August 27, 2021

Death


સ્વ.દોશી શાંતિલાલ દલીચંદ દોશીના સુપુત્ર
મુકેશભાઈ  ઉ.વ.૬૬ 
તે કલ્પનાબેનના પતિ, 
તે વિશાલભાઈ તથા વૃષાલીના પિતાશ્રી, 
તે અ.સૌ.શૈલજાના સસરા,
તે  સ્વ.ચંદ્રકાંતભાઈ, જીલેશભાઈ અને ચારૂબેન વિજયકુમાર મહેતા, આશાબેન કમલેશભાઈ મહેતાના વડીલ બંધુ ,
તે મણીલાલ છગનલાલ શાહ વિરમગામવાળાના જમાઈ 
શુક્રવાર તા.૨૭-૮-૨૧ના અરિહંત શરણ પામેલ છે.

Saturday, August 21, 2021

Death

વાંકાનેર નિવાસી (રાજકોટ) સ્વ. શાંતીલાલ ‌મોતીચંદ શાહના ધર્મપત્ની 
લીલાવંતીબેન (ઉ વર્ષ ૯૫) 
તે સ્વ. બિપીનભાઈ  , દિપકભાઈ, અરૂણાબેન રમેશચંદ્ર પટેલ ,સરોજબેન જયેન્દ્રકુમાર પટેલના માતુશ્રી,
તે નયનાબેન તથા સ્મિતાબેનના સાસુ, 
તે સ્વાતી , વેણુ, હીરલ અને નિધીના દાદી, 
તે ફાલ્ગુની, કેયુર અને ચિરાગના નાની, 
તે ચંપાબેન ઉમેદચંદ સંઘવી ,જવલબેન અમૃતલાલ મહેતા, પ્રભાબેન જેવતલાલ દોશી ,સમજુબેન નાનચંદ માથકીયા , જશુબેન રમણીકલાલ શેઠના ભાભી, 
તે પિયર પક્ષે  હડમતીયા નિવાસી હેમકુંવરબેન કાલીદાસ મોતીચંદ ગાંધીના  દિકરી,
તે સ્વ અમૃતલાલ ,શાંતીલાલ ,સ્વ નૌતમલાલ, સ્વ  શાંતાબેન જેઠાલાલ મહેતા તથા જયાબેન હિંમતલાલ મહેતાના બેન
શુક્રવાર તા. ૨૦-૮-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
(ચક્ષુદાન કરેલ છે)
🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, August 20, 2021

Death

બેલા મોરબી નિવાસી હાલ મુંબઈ ડોંબિવલી 
સ્વ. વૃજકુંવરબેન કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધૂ 
તથા 
મહાસુખભાઈના ધર્મપત્ની 
જયોતિબેન (ઉં. વ. ૫૯) 
તે કેયુર તથા હિરલના માતુશ્રી, 
તે સૌમિકકુમારના સાસુ, 
તે  સ્વ. સ્વરૂપચંદભાઈ, ઈન્દુભાઈ, ચંદ્રકાંતભાઈ તથા સ્વ. ભાનુબેન, પુષ્પાબેન (પારૂલબેન), ચંદ્રિકાબેનના ભાભી, 
તે  પિયર પક્ષે વાંટાવદર નિવાસી હાલે મુંબઈ ભાયંદર સંઘવી જયંતીલાલ હરજીવનદાસના પુત્રી 
બુધવાર તા . ૧૮-૮-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, August 19, 2021

Death



અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બરોડા 
સુરજબેન ભુદરલાલ રામજીભાઈ શાહના પૂત્રવઘુ 
અ. સૌ. ભાવનાબેન (ઉ. વ. ૭૪) 
તે અનંતરાય (અનુભાઈ) ના ધર્મપત્ની  , 
તે  રાકેશ-કૃતી, દીપ્તી-દીપક, બીના-ગૌરાંગ, તેજલ-વિમલના માતુશ્રી, તે રજનીકાંત (રાજુભાઈ)-રેખાબેન, જેવતલાલ (હસુભાઈ), કંચનબેન ઘીરજલાલ ખંડોર, કુસુમબેન કીર્તિકુમાર શાહ, શારદાબેન મહેશકુમાર લોદરીયાના ભાભી, 
તે દેવ-દીવ્યના દાદી, 
તે પંક્તિ-દીપેશકુમાર, ધુન, દક્ષ, શ્લોકના નાની, 
તે પીયર પક્ષે પડઘરી નિવાસી લલીતાબેન મોતીભાઈ પટેલના સુપુત્રી 
ગુરૂવાર તા. ૧૯-૮-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.


 

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી -મુંબઈ
અનિલભાઈ કલ્યાણજી મહેતાના ધર્મપત્ની 
મંજુલાબેન ઉમર વર્ષ ૭૯ 
તે સ્વ. હેમકુંવરબેન કલ્યાણજી મહેતાના પુત્રવધુ,   
તે જસમીના (મીનુ) , હિમાંશુ અને કેતનના માતુશ્રી, 
તે કૈલાશભાઈ, પૂજા તથા રિંકુના સાસુ,
તે આકાશ, ક્રિશા, અક્ષત, સૃષ્ટિના દાદી,
તે  ગૌતમ તથા સ્વ. શેતલના નાની, 
તે  પિયર પક્ષે સ્વ. દયાબેન  કુશળચંદ શાહના  દીકરી 
બુધવાર તા. ૧૮-૦૮-૨૦૨૧ ના  અરિહંતશરણ પામેલ છે,
હાલના સંજોગોને લીધે લૌકીક વ્યવહાર બંધ છે.

Monday, August 16, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-કાંદીવલી 
સ્વ.મુગટલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્ની 
ઈન્દુબેન (ઉમર વર્ષ ૮૬)
તે શૈલેષભાઈ, લીનાબેન તથા સ્વ. રાજેશભાઇના માતુશ્રી, 
તે અનીલાબેન તથા સુરેશભાઇ માણેકલાલ શેઠના સાસુ, 
તે અંકુરના દાદી, રુતીકાના દાદીસાસુ, રીયાના મોટા દાદી, 
તે જામનગર નિવાસી રુક્ષમણીબેન લાધુભાઇ સંઘવીના દીકરી 
શુક્રવાર તારીખ ૧૩-૦૮-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏🙏🙏🙏🙏🙏