Monday, August 16, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-કાંદીવલી 
સ્વ.મુગટલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્ની 
ઈન્દુબેન (ઉમર વર્ષ ૮૬)
તે શૈલેષભાઈ, લીનાબેન તથા સ્વ. રાજેશભાઇના માતુશ્રી, 
તે અનીલાબેન તથા સુરેશભાઇ માણેકલાલ શેઠના સાસુ, 
તે અંકુરના દાદી, રુતીકાના દાદીસાસુ, રીયાના મોટા દાદી, 
તે જામનગર નિવાસી રુક્ષમણીબેન લાધુભાઇ સંઘવીના દીકરી 
શુક્રવાર તારીખ ૧૩-૦૮-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏🙏🙏🙏🙏🙏



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.