Showing posts with label સખાવત. Show all posts
Showing posts with label સખાવત. Show all posts

Friday, October 7, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ
ખાખરેચી નિવાસી હાલ કાંદીવલી 
માતુશ્રી કમળાબેન ગીરધરલાલ વોરા પરિવાર તરફથી 
૱ ૧૮૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના પાવર બેક અપ માટે  ૬ ઈનવરટરના દાતા તરીકે  મળેલ છે.
સમાજ માતુશ્રી કમળાબેન ગીરધરલાલ  વોરા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
🙏🏻🙏🏻🙏🏻

Thursday, October 6, 2022

અનુમોદનીય સખાવત

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ મુંબઈ 
જુના ઘાંટિલા નિવાસી હાલ મીરારોડ 
શ્રી છબીલદાસ જસરાજ લોદરીયા પરિવાર તરફથી 
₹. ૪૫૦૦૦૦/ નુ અનુદાન સેનેટોરીયમના એક રુમના દાતા તરીકે મળેલ છે.
સમાજ શ્રી જગદીશભાઈ છબીલદાસ લોદરીયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.