વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ
સ્વ.લાભકુંવર શાંતિલાલ કાલીદાસ મહેતાના
સુપુત્ર હસમુખના ધર્મપત્ની
ગીતા (ઉં. વ. ૭૦)
તે નિશીથ તથા શ્વેતાના માતુશ્રી,
તે ડિમ્પલ તથા વિશાલ પ્રદીપભાઇ મહેતાના સાસુમા,
તે પિયરપક્ષે સ્વ. વિમળાબેન પ્રતાપચંદ દેસાઇના સુપુત્રી,
તે આગમ તથા સનયના દાદી-નાની
રવિવાર તા. ૧૭-૮-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.