Thursday, August 14, 2025

Death


વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર કીર્તિભાઈ (રાજકોટવાળા- હાલ બેંગ્લોર) 
તે તરુબેનના પતિ, 
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી 
બુધવાર તા. ૧૩-૦૮-૨૦૨૫  ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.