વાંકાનેર નિવાસી હાલ દાદર
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની
અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ,
તે સ્વ. માયાબેન કાંતિલાલ મહેતા તથા સ્વ.ધનકુંવરબેન નટવરલાલ મહેતાના દેરાણી,
તે ચંદનબેન જયસુખભાઈ મહેતાના જેઠાણી,
તે સ્વ. ચિરંતન વિજયજી મ.સાહેબ,અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાભી ,
તે નિમેષભાઈ તથા અનીશભાઈના માતુશ્રી,
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના સાસુ,
તે હીનાબેન પરેશભાઈના કાકી,
તે જિમિત, સોમિલ, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા, પાર્થ, હિમાની હેનિલકુમાર શાહના દાદી,
તે મોક્ષા તથા આસાવરીના દાદીસાસુ,
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.વનિતાબેન પદમશી રવજી મહેતાના દીકરી
ગુરુવાર તારીખ ૦૭-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા શુક્રવાર તારીખ ૦૮-૦૮-૨૦૨૫ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
૧૧૦૧, શ્રી ચામુંડા હાઇટ્સ,
૨૦ કેલુષ્કર રોડ, શિવાજી પાર્ક,
દાદર વેસ્ટ. મુંબઈ
(સ્મશાન :- શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ)
નિમેષભાઈ:- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ:- ૯૩૨૧૮૦૫૨૬૬
પરેશભાઈ:- ૮૭૭૯૬૭૨૬૯૨
બન્ને પક્ષની પ્રાર્થના સભા,
રવિવાર તા. ૧૦-૦૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨,
યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ સ્ટેશન સામે, રાખેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.