Tuesday, November 28, 2023

Death


જુના ઘાંટીલા નીમચંદ હરજીવનદાસ લોદરિયાના પુત્ર  
સ્વ. રજનીભાઈ નીમચંદ લોદરિયાના ધર્મપત્ની 
હંસાબેન (ઉ. વ. ૭૮)  
તે રસેશભાઈ,અલ્પાબેન હરીશકુમાર સલોતના માતુશ્રી,
તે મંજુલા નવીનભાઈના ભાઈના પત્ની, 
તે નીલમબેન ધિરેન્દ્ર સંઘવી, હેમા -જગદીશભાઈ, જાગૃતિ -બિપીનભાઈ, રક્ષા -રાજેશ, રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે પિયર પક્ષે ફતેહચદ છગનલાલ મહેતાના દીકરી, 
તે પ્રેમીલાબેન,જ્યોતિબેન, સરોજબેનના બેન,
તે અશ્વિનભાઈ, કેતુલભાઈ,કાજલબેન, માનસીબેનના કાકી,
તે રાહુલ, બીનલબેન, પાર્થીકના મામી 
મંગળવાર તા. ૨૮-૧૧-૨૦૨૩ ના રાજકોટ મુકામે અરિહંત શરણ થયેલ છે. 
પ્રભુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના 
🙏🙏🙏🙏🙏🙏

Samaj Utkarsh Volume 62 Issue No 11 November 2023


To Read Samaj Utkarsh Click Here 

Saturday, November 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી ( હાલ વિલેપાર્લે) 
દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર  અનંતરાયના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન ( ઉ. વ. ૭૫ ) 
તે સ્વ.મગનભાઈ, ધીરજલાલભાઈ, સ્વ.જિનેન્દ્રભાઈ તથા સ્વ.ધનકુંવરબેન શાહના બંધુપત્ની , 
તે વાંકાનેર નિવાસી ( હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી, 
તે સ્વ.વાસંતીબેન, અરૂણાબેન, ધર્મિષ્ટાબેન, સંધ્યાબેન, ઇલાબેન, પરાગભાઈ, દક્ષા બેન , દિવ્યાબેનના મોટા બેન
શનિવાર, તારીખ ૨૫-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમનાં નિવાસ સ્થાનથી આજે બપોરે ૪:૦૦ વાગે નીકળશે અને મુક્તિ ધામ, પારસી વાડા, હાઈવે પાસે, અંધેરી ઈસ્ટ જશે
લોકિક વ્યવહાર રાખેલ નથી
નિવાસ સ્થાન :
શ્રી અનંતરાય દુર્લભજી મહેતા,
ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી કૃપા, ઠક્કર બેકરીની પાછળ, 
સહાજી રાજે રોડ, કોલડોંગરી , વિલેપાર્લે  ઈસ્ટ.
( ૮૪૫૪૯ ૪૮૩૩૯ શ્રી વિક્રમભાઈ, 
૯૮૨૧૧ ૫૧૪૬૧ શ્રી પરાગ ભાઈ )

Tuesday, November 21, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ વડાલા 
રમેશચંદ્ર શાંતિલાલ કોઠારી ના ધર્મપત્ની 
ધ્રુવલતાબેન (ઉ.વ.૭૬) 
તે બીજલ , કૈનેશ તથા દર્શનના માતુશ્રી,
તે શીતલ તથા પિન્કી ના સાસુ , 
તે નિત તથા પરિનના દાદી, 
તે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ તથા શુશીલાબેનના ભાભી, 
તે પિયર પક્ષે માણેકલાલ હકમીચંદ સંઘવીના દિકરી 
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ના  અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થના સભા તા ૨૧-૧૧-૨૦૨૩ના મંગળવારે સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે રાખેલ છે.
પ્રાર્થના સ્થળ
કરસન લઘુ નિસર હોલ
જ્ઞાન મંદિર રોડ
દાદર વેસ્ટ

Monday, November 20, 2023

Death/Funeral

વાંકાનેર, હાલ ભાયંદર 
સ્વ. મધુકાન્તા છબીલદાસ પરસોતમ ગારડીના પુત્રવધૂ 
નિરૂપાબેન (નીલાબેન) (ઉં.વ. ૬૦)
તે નરેશભાઈ ગારડીના ધર્મપત્ની,  
તે રૂપાબેન શ્રેયાંશભાઈ ભીમાણી, તેજલબેન જીગ્નેશભાઈ શાહના માતુશ્રી, 
તે મીનાબેન મહેન્દ્રકુમાર મહેતા, સ્વ. સરોજબેન શૈલેષભાઇ દોશી, અજીતભાઈ, સ્વ. ભાવનાબેન મુકુંદરાય દોશીના ભાભી, 
તે પિયરપક્ષે સ્વ. મંજુલાબેન મનહરલાલ ચતુરદાસ દોશીના પુત્રી, 
તે શોભનાબેન, દક્ષાબેન, યોગેશભાઈ, હિતેષભાઇના બહેન 
સોમવાર તા. ૨૦-૧૧- ૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે. 
૨૦૧, સાલાસર જ્યોત, બાગેશ્રી પાર્ક, શિવસેના ગલ્લી, ભાયંદર વેસ્ટ.

Death/Funeral


વાંકાનેર નિવાસી હાલ દાદર 
સ્વ. હીરાલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની 
ગં.સ્વ ધનલક્ષ્મીબેન (ઉ.વ.  ૭૮) 
તે કમલેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ તથા અ.સૌ. બીના પંકજકુમાર મહેતાના માતુશ્રી, 
તે અ.સૌ.ભાવિનીબેન, અ.સૌ.ધ્વનિબેન તથા અ.સૌ.દીપાબેનના સાસુ, 
તે અ.સૌ.બેલા નિધીશ શાહ , સૌમ્ય તથા રિયાના દાદી. 
તે જય તથા મનનના નાની,
તે શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઇ , સ્વ.દમયંતીબેન તથા હંસાબેન ના ભાભી, 
તે સ્વ કુસુમબેનના દેરાણી , સ્વ. પ્રફુલ્લાબેન તથા સ્વ જ્યોત્સનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. પ્રભાબેન ધીરજલાલ પ્રભુદાસ દોશીની સુપુત્રી
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા ૨૦-૧૧-૨૦૨૩ ના સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળી શિવાજી પાર્ક સ્મશાન દાદર જશે.
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિવાસસ્થાન
ધ બાયા પાર્ક,
૭૦૨, ૭મે માળે,
ડીપ ડ્રેસીઝની પાસે,
ઓફ. તુલસી પાઇપ રોડ,
દાદર (વેસ્ટ)
મુંબઈ - ૪૦૦૦૨૮.
કમલેશભાઈ ૯૩૨૩૧૪૩૧૨૯
સંજયભાઈ ૯૮૨૦૨૭૪૨૯૦
ભાવેશભાઈ ૯૮૨૦૦૭૬૬૫૯


Sunday, November 19, 2023

Funeral


અત્યંત ખેદ સાથે જણાવવાનું  કે 
શ્રીમતી ધ્રુવલતાબેન રમેશચંદ્ર કોઠારી (બેબીબેન) 
તા. ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત  શરણ પામ્યા છે. 
તેમની  અંતિમ યાત્રા સાંજે ૬:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે..
રહેઠાણ:
ફતનાની બિલ્ડિંગ,
ફ્લેટ નં ૮ , પહેલો માળ, પ્લોટ નં ૨૧૪ , 
રફી અહમદ કિડવાઈ રોડ,
વડાલા પશ્ચિમ,
મુંબઈ - ૪૦૦૦૩૧ 

Saturday, November 18, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ-અંધેરી) 
કાંતિલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
કુમુદબેન (ઉં. વ. ૭૮) 
તે અલ્પેશ નીતા શાહ, નીતા ભાવેશભાઈ દોશી, મોના રોહિતભાઈ સોલાણીના માતુશ્રી, 
તે દિશા, પહેલ, દેવાંશ, વિનીતના દાદી/ નાની, 
તે પિયરપક્ષે સ્વ. વનચંદ અભેચંદ મહેતાના દીકરી 
શુક્રવાર, તા. ૧૭-૧૧-૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
(પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ છે.)
🙏🙏🙏🙏🙏

Friday, November 17, 2023

Funeral


કુમુદબેન કાંતિલાલ શાહ શુક્રવાર તા. ૧૭-૧૧-૨૦૨૩ ના  ગુજરી ગયા છે. 
સવારે ૧૧  વાગ્યે સ્મશાન યાત્રા નીકળશે   
સરનામું - અલ્પેશ શાહ
એવરગ્રીન વૂડ્સ બિલ્ડીંગ (માધવ બાગ), 
બી-વિંગ , ૨૦૧ ,૨ જો માળ, 
એમ.વી.રોડ, અરસા હોટેલની સામે, 
અંધેરી-ઈસ્ટ
મુંબઈ: ૪૦૦૦૬૯ 
મો અલ્પેશ શાહ: 9699808708.
મો નીતા શાહ: 9029000921
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thursday, November 9, 2023

Death/Funeral


 વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અશોકકુમાર વૃજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની 
ગં. સ્વ. સરલાબેન  (ઉં. વ. ૮૦ ) 
તે નિર્મલભાઈ ,દર્શનભાઈ અને અ. સોં. ચેતનાબેનના માતુશ્રી, 
તે  અ.સોં. આશાબેન , અ. સોં. અવની , હર્ષદકુમારના સાસુ, 
તે ચિ. ભાવિક,ચિ. જીતેન અને પલકના દાદી, 
તે સ્વ. વિનોદરાય ,સ્વ પ્રદીપભાઈ, સ્વ . હસમુખભાઈ અને સ્વ. વિનોદીનીબેન હસમુખરાય શાહના ભાભી, 
તે સ્વ. નિરંજનાબેનના દેરાણી,
તે  વર્ષાબેન અને હર્ષાબેનના જેઠાણી,
તે ટીકર (રણ ) નિવાસી હાલ વાલકેશ્વર દીપચંદ કલ્યાણજી મહેતાના દીકરી,
તે  સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નવનીતભાઈ , નિર્મળાબેન ચીમનલાલ શાહ અને પુષ્પાબેન જમનાદાસ શાહના બેન  
ગુરુવાર તા. ૦૯-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાનેથી સાંજના ૫ :૦૦ વાગ્યે  નીકળશે.  

નિવાસસ્થાન :  ૫૦૫/૫૦૬ ,કાવેરી,
નીલકંઠ વેલી ગેટ ૧,  
સોમૈયા કૉલેજ ની બાજુમાં, 
રાજવાડી કોલોની રોડ નં . ૭ ,
ઘાટકોપર(ઈસ્ટ) , મુંબઈ -૪૦૦૦૭૭ 
|લૌકિક વ્યવહાર  બંધ રાખેલ છે |
🙏🙏🙏🙏🙏

Thursday, November 2, 2023

Death

બેલા રંગપર હાલ ભાયંદર  
સ્વ. વાલીબેન ત્રિભુવનભાઈ સવજી સંઘવીના પુત્ર 
પ્રવીણચંદ્ર (ઉ. વ. ૬૬ ) 
તે ભારતીબેનના પતિ, 
તે અમનના પિતા,
તે સ્વ. છોટાલાલના ભાઈ, 
તે સ્વ. છોટાલાલ ગુલાબચંદ શાહના જમાઈ 
ગુરુવાર તા. ૦૨-૧૧-૨૦૨૩  ના અરિહંતશરણ પામેલ છે. 
 તેમની પ્રાર્થના સભા તથા લૌકિક  વ્યવહાર બંધ રાખેલ છે
 

Wednesday, November 1, 2023

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ માટુંગા મુંબઈ
ઉર્મિલાબેન (ઉ. વર્ષ. ૮૪) 
તે સ્વ. સૂર્યકાન્તભાઈ હરજીવનભાઈ સંઘવીના પત્ની,
તે ભાવના,પરેશ, રૂપેશના માતુશ્રી, 
તે ધર્મેશભાઈ, ફાલ્ગુની, વિભાના સાસુ,
તે કેવીન, ઝેનીલ, અપેક્ષાના દાદી,
તે વ્યોમા, દિશાન્તના નાની,
તે સ્વ. હરજીવનભાઈ વીરજી સંઘવીના પુત્રવધુ,
તે ભાનુમતી કિશોરભાઈ સંઘવીના દેરાણી,
તે સ્વ. કુંદનબેન બિપીનચંદ્ર સંઘવી,સુનંદાબેન પ્રવિણચંદ્ર સંઘવી,  જયશ્રીબેન રાજેન્દ્ર સંઘવી,સ્વ. નીરુબેન સુરેશભાઈ સંઘવીના જેઠાણી,
તે સ્વ. કાંતાબેન હીરાલાલ શાહ, સ્વ. સુશીલાબેન ભુપતરાય મેહતા, સ્વ. રંજનબેન વસંતભાઈ કામદારના ભાભી, 
તે પીયર પક્ષે સ્વ. વીરચંદ સોમચંદ મેહતાના દિકરી,
તે હસમુખભાઈ , ચંદ્રવદનભાઈ , અરુણાબેન અશોકભાઈ શાહ, ભારતીબેન દિનેશભાઇ દોશી,ચારુલતાબેન અશોકભાઈ વોરાના બેન
બુધવાર તા. ૧-૧૧-૨૦૨૩ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા.૨-૧૧-૨૦૨૩ ના સવારે ૭.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે 
લૌકિક વ્યવહાર બંધ છે
પ્રાર્થના સભા રાખેલ નથી
૨૦૧, પદ્માવતી એપાર્ટમેન્ટ,
ટી. એચ. કટારીયા માર્ગ,
અજય શોપિંગ સેંટર ની સામે
માટુંગા પશ્ચિમ,મુંબઈ - ૪૦૦૦૧૬

Death/Funeral