Saturday, November 25, 2023

Death/Funeral


મોરબી નિવાસી ( હાલ વિલેપાર્લે) 
દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર  અનંતરાયના ધર્મપત્ની 
અ.સૌ. ઉષાબેન ( ઉ. વ. ૭૫ ) 
તે સ્વ.મગનભાઈ, ધીરજલાલભાઈ, સ્વ.જિનેન્દ્રભાઈ તથા સ્વ.ધનકુંવરબેન શાહના બંધુપત્ની , 
તે વાંકાનેર નિવાસી ( હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી, 
તે સ્વ.વાસંતીબેન, અરૂણાબેન, ધર્મિષ્ટાબેન, સંધ્યાબેન, ઇલાબેન, પરાગભાઈ, દક્ષા બેન , દિવ્યાબેનના મોટા બેન
શનિવાર, તારીખ ૨૫-૧૧-૨૦૨૩  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમનાં નિવાસ સ્થાનથી આજે બપોરે ૪:૦૦ વાગે નીકળશે અને મુક્તિ ધામ, પારસી વાડા, હાઈવે પાસે, અંધેરી ઈસ્ટ જશે
લોકિક વ્યવહાર રાખેલ નથી
નિવાસ સ્થાન :
શ્રી અનંતરાય દુર્લભજી મહેતા,
ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી કૃપા, ઠક્કર બેકરીની પાછળ, 
સહાજી રાજે રોડ, કોલડોંગરી , વિલેપાર્લે  ઈસ્ટ.
( ૮૪૫૪૯ ૪૮૩૩૯ શ્રી વિક્રમભાઈ, 
૯૮૨૧૧ ૫૧૪૬૧ શ્રી પરાગ ભાઈ )

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.