Monday, November 20, 2023

Death/Funeral

વાંકાનેર, હાલ ભાયંદર 
સ્વ. મધુકાન્તા છબીલદાસ પરસોતમ ગારડીના પુત્રવધૂ 
નિરૂપાબેન (નીલાબેન) (ઉં.વ. ૬૦)
તે નરેશભાઈ ગારડીના ધર્મપત્ની,  
તે રૂપાબેન શ્રેયાંશભાઈ ભીમાણી, તેજલબેન જીગ્નેશભાઈ શાહના માતુશ્રી, 
તે મીનાબેન મહેન્દ્રકુમાર મહેતા, સ્વ. સરોજબેન શૈલેષભાઇ દોશી, અજીતભાઈ, સ્વ. ભાવનાબેન મુકુંદરાય દોશીના ભાભી, 
તે પિયરપક્ષે સ્વ. મંજુલાબેન મનહરલાલ ચતુરદાસ દોશીના પુત્રી, 
તે શોભનાબેન, દક્ષાબેન, યોગેશભાઈ, હિતેષભાઇના બહેન 
સોમવાર તા. ૨૦-૧૧- ૨૩ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે. 
૨૦૧, સાલાસર જ્યોત, બાગેશ્રી પાર્ક, શિવસેના ગલ્લી, ભાયંદર વેસ્ટ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.