Monday, November 20, 2023

Death/Funeral


વાંકાનેર નિવાસી હાલ દાદર 
સ્વ. હીરાલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની 
ગં.સ્વ ધનલક્ષ્મીબેન (ઉ.વ.  ૭૮) 
તે કમલેશભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ તથા અ.સૌ. બીના પંકજકુમાર મહેતાના માતુશ્રી, 
તે અ.સૌ.ભાવિનીબેન, અ.સૌ.ધ્વનિબેન તથા અ.સૌ.દીપાબેનના સાસુ, 
તે અ.સૌ.બેલા નિધીશ શાહ , સૌમ્ય તથા રિયાના દાદી. 
તે જય તથા મનનના નાની,
તે શાંતિભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઇ , સ્વ.દમયંતીબેન તથા હંસાબેન ના ભાભી, 
તે સ્વ કુસુમબેનના દેરાણી , સ્વ. પ્રફુલ્લાબેન તથા સ્વ જ્યોત્સનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે સ્વ. પ્રભાબેન ધીરજલાલ પ્રભુદાસ દોશીની સુપુત્રી
રવિવાર તા ૧૯-૧૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા તા ૨૦-૧૧-૨૦૨૩ ના સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાને થી નીકળી શિવાજી પાર્ક સ્મશાન દાદર જશે.
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
નિવાસસ્થાન
ધ બાયા પાર્ક,
૭૦૨, ૭મે માળે,
ડીપ ડ્રેસીઝની પાસે,
ઓફ. તુલસી પાઇપ રોડ,
દાદર (વેસ્ટ)
મુંબઈ - ૪૦૦૦૨૮.
કમલેશભાઈ ૯૩૨૩૧૪૩૧૨૯
સંજયભાઈ ૯૮૨૦૨૭૪૨૯૦
ભાવેશભાઈ ૯૮૨૦૦૭૬૬૫૯


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.