Wednesday, February 22, 2023

Monday, February 20, 2023

Saturday, February 18, 2023

Death


વાંકાનેર નિવાસી (હાલ સોનગઢ મુંબઈ) 
સ્વ. મહેન્દ્રભાઈ પ્રભુલાલ સપાણીના ધર્મપત્ની 
મીનાબેન (ઉંમર વર્ષ ૭૫) 
તે પારુલ અને નીરવના માતુશ્રી, 
તે અનુજ અને જુગમીના સાસુજી,  
તે ધ્રુવી અને આર્ણવના દાદી, 
તે આગમ -દ્રષ્ટિ, તન્મય- વિધિના નાની,
તે જ્યોતિબેન જયેન્દ્ર કુમાર શાહ, પ્રફુલભાઈ, વિજયભાઈ, ભારતીબેન પંકજભાઈ રવાણી, જયશ્રીબેન દિલીપભાઈ શાહ, તથા સુનિલભાઈના ભાભી,
તે અરુણાબેન, અમિતાબેન તથા પૂર્વીબેનના જેઠાણી, 
તે પિયર પક્ષે સ્વ. અભેચંદ કરસનજી દોશીના દીકરી, 
તે  સ્વ. ગુણવંતભાઈ, સ્વ. ભોગીભાઈ, સ્વ.રજનીભાઈ,સ્વ. ચંદ્રકાંતભાઈ ,સ્વ. મહેન્દ્રભાઈ,કિર્તીભાઈ, ઇન્દિરાબેન અને નીતાબેનના બેન નું
આજરોજ શનિવાર તા.૧૮-૦૨-૨૦૨૩ ના દેહ પરિવર્તન થયેલ છે 
તેમની સ્મશાન યાત્રા સાંજના ચાર વાગે સોનગઢ ખાતે નીકળશે.

Friday, February 17, 2023

Death

જામ ખંભાળિયા નિવાસી હાલ વાંકાનેર 
સ્વ. નવલબેન ગોરધનદાસ મહેતાના પુત્ર 
પ્રતાપભાઈ (ઉં.વ. ૮૬) 
તે સ્વ. ઇન્દુમતીના પતિ, 
તે ગોંડલ સંપ્રદાય  નવકાર મહામંત્ર પ્રભાવક જગદીશ મુનિ મહારાજ સાહેબના સંસારીભાઈ, 
તે અજરામર સમિતિબાઇ મહાસતી , કૌશિકાબેન તથા ભાવેશના પિતા, તે ખીલોસનિવાસી સ્વ. મહેતા રતનબેન મગનલાલના જમાઈ
રવિવાર  તા. ૧૨-૨-૨૩ના વાંકાનેર મુકામે અરિહંતશરણ પામેલ છે.

Tuesday, February 14, 2023

Death

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ. હિરાલાલ કશળચંદ પટેલના સુપુત્રી 
ભાનુબેન હીરાલાલ પટેલ (ઉ. વ. ૭૯)
તે  ચંદ્રકાન્ત, ધીરજલાલ, મુકેશ,બિનેશ, હરેશ , રાજેશ,  સ્વ. ઈન્દુમતીબેન પ્રતીમા / રાજુબેન શાહ તથા  બેતુલના બહેનનુ 
મંગળવાર તા. ૧૪-૨-૨૦૨૩ ના રોજ અવસાન થયેલ છે. 
તેઓની સ્મશાન યાત્રા મંગળવાર તા. ૧૪-૨-૨૦૨૩ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે 
બિનેશ.એચ.પટેલ એડવોકેટ, 
૬૧-બી, પંચાયતનગર , 
શેરી નં. ૩, યુનિવર્સિટી રોડ, 
રાજકોટ ખાતે થી નીકળશે. 
તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
તેઓનુ ટેલિફોનીક બેસણું તા. ૧૬-૦૨-૨૦૨૩ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
ચંદ્રકાન્ત એચ.પટેલ (એડવોકેટ) 
ધીરજલાલ એચ.પટેલ
મુકેશ એચ.પટેલ(રીટાયર્ડ જી. ઈ. બી. એન્જીનીયર) 
બિનેશ એચ.પટેલ (એડવોકેટ) 
હરેશ એચ.પટેલ (એડવોકેટ) 
રાજેશ એચ.પટેલ (એડવોકેટ)
🙏🙏🙏🙏🙏🙏

Monday, February 13, 2023

Death


મોરબી (ટંકારા)‌ ‌નિવાસી હાલ મલાડ 
તરુણકુમાર ખોડીદાસ મહેતા (ઉ. વ. ૭૬) 
તે કંચનબેન ખોડીદાસ પોપટલાલ મહેતાના સુપુત્ર,
તે મંજુલાબેનના પતિ,  
તે ધર્મેશ, કલ્પેન તથા ભૈરવી જીગરકુમાર શાહના પિતાશ્રી, 
તે ડિમ્પલ અને પ્રીતિના સસરા, 
તે ધ્રુવી, કલ્પ અને ધાર્મિના દાદા, 
તે સ્વ. પ્રવીણભાઈ, વિજયભાઈ, નરેશભાઈ, હંસાબેન બીપિનકુમાર પટેલ, કોકીલાબેન વિજયકુમાર પટની, જયશ્રીબેન મુકેશકુમાર મહેતાના ભાઈ,
તે ઉષાબેન,કલ્પનાબેન, પ્રીતિબેનના જેઠ / દિયર, 
તે શ્વસુર પક્ષે સ્વ. ફતેહચંદ ધરમશી શાહના જમાઈ (હાલ ભાંડુપ) 
સોમવાર તા.  ૧૩-૦૨-૨૦૨૩ ના સ્વર્ગવાસ થયેલ છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન  
૬૦૨, કેશવશીવ હાઈટ્સ, 
પંડિત પોલીસ સોલીસીટર રોડ, 
વનિતા હોસ્પિટલની સામે, 
મલાડ (ઇસ્ટ), 
મુંબઈ ૪૦૦૦૯૭ થી 
ન્યુએરા ટોકીઝ, મલાડ (વેસ્ટ) પાસે આવેલા સ્મશાન ભૂમિ જશે. 
ટાઈમ બપોરે ૧.૩૦ કલાકે.
લૌકિક વ્યવહાર બંધ છે. 
સંપર્ક સૂત્ર: 
ધર્મેશ મહેતા 9820949141
કલ્પેન મહેતા 9833909458



Saturday, February 11, 2023

Death


રંગપર મોરબી નીવાસી હાલ થાણા 
સેવંતીલાલ જેઠાલાલ મહેતા (ઉં. વ.  ૮૨)  
તે સ્વ. શાન્તાબેન જેઠાલાલ વલ્લભદાસ મહેતાના સુપુત્ર, 
તે શોભનાબેનના પતિ, 
તે હિમાંશુ, દર્શન, પિન્કેશના પિતાશ્રી, 
તે વિનીતા, યોજના, મેહુલાના સસરા, 
તે આગમ, વિધિ, જિયા, વંશના દાદા,
તે સ્વ.નગીનદાસ , હસમુખ, સુરેશ, સ્વ. વિજ્યાબેન હર્ષદભાઈ મહેતા, રમીલાબેન સુરેશભાઈ વોરા, ઉર્મિલાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, સ્વ. પદમાબેન જયસુખભાઇ મહેતાના ભાઈ,
તે ભાનુમતીબેન, સંધ્યાબેન, સ્વ. રેખાબેનના દિયર/જેઠ ,
તે શ્વસુર પક્ષે સ્વ. પરસોત્તમદાસ પ્રભુદાસ રૂપાપરાના જમાઈ 
શનિવાર તા. ૧૧-૦૨-૨૦૨૩ ના સ્વર્ગવાસ થયેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી B - ૩/૪૦૧, ઉન્નતિ વૂડ, ફેસ 2, ન્યુ હોરાઈઝન સ્કૂલની પાસે, રિજેન્સી ટાવર સામે, આનંદ નગર બસ ડેપોથી આગળ
ઘોડબંદર રોડ, થાણા વેસ્ટ થી મોગલ પાડા તળાવ પાસે, ઓવલા સ્મશાન ભૂમિ જશે ટાઈમ સાંજે ૪:૦૦ કલાકે 
સાદડી/પ્રાર્થના અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરેશ મહેતા 9892953340
હસમુખ મહેતા 9819950481દર્શન મહેતા 7276183222  
🙏🙏🙏🙏🙏

Thursday, February 9, 2023

Death



વાંકાનેર નિવાસી 
નવલચંદ ભાયચંદ કરસનજી દોશી ઉંમર વર્ષ 84 
તે રસીલાબેન ના પતિ, 
તે યોગેશ તથા પ્રજ્ઞા બેન કમલકુમાર મહેતાના પિતાશ્રી, 
તે જીનાબેનના સસરાજી, 
તે જીનયના દાદા,
તે વ્રજલાલ સંઘરાજભાઇ સોલાણી ના જમાઈ
ગુરૂવાર તારીખ 9/2/2023 ના  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતીમ યાત્રા આજ રોજ તારીખ 9/2/2023  સવારે 10:00 કલાકે તેમના નિવાસસ્થાનેથી નિકળશે
એડ્રેસ :-
જવાસા રોડ
વાંકાનેર
🙏🙏🙏🙏🙏

🙏 ઉઠમણું 🙏
~~~~~~
તેમનુ ઉઠમણું આજે ગુરૂવાર તારીખ 9/2/2023 ના સાંજે 4:00 કલાકે રાખેલ છે
સ્થળ:-
ઉપાશ્રય,બજાર રોડ
વાંકાનેર
~~~~~~
🙏પ્રાર્થનાસભા🙏
~~~~~~
તેમની પ્રાર્થનાસભા શનિવાર તારીખ 11/2/2023 ના રોજ સવારે 11:00 કલાકે રાખેલ છે
સ્થળ:-
પ્રાણજીવન અવીચળ મહેતા જૈન વાડી,
દિવાનપરા,
વાંકાનેર.
~~~~~~
યોગેશ ભાઇ
99258 11841
82003 67747
~~~~~~
🙏🙏🙏🙏🙏

Death


આત્મીય સ્વજન.... 
અત્યંત દુઃખ સાથે જણાવાનું કે વાંકાનેર નિવાસી હાલ વસઈરોડ દોશી સૂર્યકાન્તભાઈ પ્રભુદાસભાઈના નાના સુપુત્ર ભાઈ મિતેષભાઈ ધર્મપત્ની સૌ. શ્રેયાનું આકસ્મિક દુઃખદ અવસાન તા. ૦૬-૦૨-૨૦૨૩ ને સોમવારે રાતના ૧૦:૦૦ વાગ્યે રાજકોટ મુકામે હોસ્પિટલમાં થયેલ છે. તેમનું બાયપાસનું ઓપરેશન તા. ૦૩-૦૨-૨૦૨૩ને શુક્રવારે ખુબજ સરસ સફળ થઈ ગયું હતું. પરંતુ સોમવાર સાંજના બી. પી. લો થઈ જવાથી તબિયત વધારે નરમ થઈ ગઈ હતી.  ડૉ. સાહેબની પુરી ટીમે છેલ્લે સુધી ખુબજ પ્રયત્ન કર્યા હતા અને રાતના ૧૦:૦૦ વાગ્યે દેહવિલય થયો હતો. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય અને પવિત્ર આત્માને પરંપરાએ જૈન શાશન પામી સાચા સુખ પરમ પદ મોક્ષ સુખ ને પામે તેવીજ પ્રાર્થના... 
લી... મુકેશ સૂર્યકાન્તભાઈ દોશી...અતુષ  સૂર્યકાન્તભાઈ દોશીના જય જિનેન્દ્ર સાથે પ્રણામ🙏🏻

Wednesday, February 8, 2023

Death


ખાખરેચી નિવાસી હાલ દાદર સ્વ. માણેકલાલ હુકમીચંદ સંઘવીના સુપુત્ર 
પ્રવીણચંદ્ર (ઉ.વ. ૮૩) 
તે હંસાબેનના પતિ , 
તે સચીન, સુરેખા સંજયભાઈ શાહ, દીના પરેશભાઈ દોશી તથા પ્રિતી ભાલેશભાઈ દોશીના પિતાશ્રી, 
તે બીજલના સસરા , 
તે પૂજા તથા યશવીના દાદા,  
તે વૈભવ, સાગર, પ્રાચી, ઉમંગ તથા અક્ષયના નાના, 
તે કાન્તીભાઈ , મહેન્દ્રભાઈ, લલિતભાઈ, ચંદનબેન તથા ધ્રુવલતાબેનના ભાઈ,  
તે સાસરા પક્ષે સ્વ. માણેકલાલ અમૃતલાલ શાહના જમાઈ 
બુધવાર તા ૮-૨-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની પ્રાર્થના શુક્રવાર  તા ૧૦-૨-૨૦૨૩ ના બપોરે ૩.૩૦ થી ૫ કલાકે શ્રી લખમશી નપુ હોલ ચંદાવરકર લેન, માટુંગા (ઈસ્ટ). મધ્યે રાખેલ છે.

 

Wednesday, February 1, 2023

Death


વાંકાનેર નીવાસી હાલ મીરા રોડ  
સ્વ. મંજુલાબેન હસમુખરાય અંબાવિદાસ મહેતાના સુપુત્ર 
જીગ્નેશ ઉ.વ. ૪૬ 
તે પ્રીતિ બેનના પતિ, 
તે બિમલ તથા વિરલના ભાઈ
મંગળવાર તા.૩૧-૦૧-૨૦૨૩ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર, પ્રાર્થના સભા બંધ રાખેલ છે.



Death



મોરબી નિવાસી હાલ કાંદિવલી 
ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્ર વિજયભાઈના ધર્મપત્ની 
અ. સૌ. નયનાબેન (ઉં.વ. ૭૦) 
તે સ્વ. શિરીષભાઈ, નૌત્તમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ. ડો. અનિલભાઈ, વિનોદીનીબેન નવનીતરાય વોરાના બંધુ પત્નિ , 
તે વૈભવ, ગૌરવના માતુશ્રી, 
તે વિરલ, તેજલના સાસુ, 
તે પિયર પક્ષે સ્વ. મોહનલાલ કરસનજી મહેતાના દીકરી 
મંગળવાર તા. ૩૧-૧-૨૩ ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
***********
ડો .ભોગીલાલ રાયચંદ મેહતા પરિવારના 
નયનાબેન વિજયભાઈ મેહતાનું અવસાન થતા 
તેમની અંતિમયાત્રા બુધવાર તા.૦૧-૦૨-૨૦૨૩ના રોજ ૮:૪૫ કલાકે  
તેમના નિવાસસ્થાન 
માતૃપ્રભા બંગલો , રામ ગલ્લી , કાંદિવલી , મુંબઈ ૪૦૦૦૬૭ ખાતેથી 
દહાણુકર વાડી  સ્મશાનગૃહે  જવા નીકળશે.
તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરશો  

-ભગીરથ બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ 

-ભોગીલાલ રાયચંદ મેહતા પરિવાર