Showing posts with label યાત્રા. Show all posts
Showing posts with label યાત્રા. Show all posts

Friday, September 20, 2024

ક્ષમાપના સંમેલન તથા તપસ્વી તીર્થ યાત્રા પ્રવાસ

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (મુંબઈ)
તથા 
શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ (મુંબઈ)
દ્વારા 
લોઢાધામ મહાવીરધામ ખાતે આયોજિત 

ક્ષમાપના સંમેલન તથા
તપસ્વી તીર્થ યાત્રા પ્રવાસ 
રવિવાર તા. ૨૨-૯-૨૪ 
🙏🙏🙏🙏🙏🙏🙏
બસ નીચેના સ્થળેથી ઉપડશે
💥 દાદર 💥 
શ્રી શાંતિનાથ જૈન દેરાસર 
કબુતરખાના પાસે દાદર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
દેવાંગભાઈ 9320678825
દિપેશભાઈ 9820272842
💥ઘાટકોપર💥
શ્રી મુનિસુવ્રત સ્વામી દેરાસર
નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
મહેન્દ્રભાઈ 8779859266
રાજેશભાઈ સંઘવી 9664222014
ધવલભાઈ ખંડોર 8850059432
💥બોરીવલી💥
 શ્રી સંભવનાથ જૈન દેરાસર, 
જાબંલી ગલ્લી, 
બોરીવલી વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
નયનેશભાઈ દોશી 8767262637
રૂષભ દોશી 9773122468
જીગ્નેશભાઈ 9320699797
💥ભાયંદર💥
શ્રી બાવન જીનાલય,
ગણેશ શાક ગલી,
ભાયંદર વેસ્ટ
બસ સવારે ૬ વાગ્યે ઉપડશે
કાર્યકર્તા
નિલેશભાઈ શેઠ 9664021226

આપેલા કાડૅ સાથે લાવવા ખાસ જરૂરી છે

Wednesday, February 1, 2023

Death



મોરબી નિવાસી હાલ કાંદિવલી 
ડો. ભોગીલાલ રાયચંદ મહેતાના પુત્ર વિજયભાઈના ધર્મપત્ની 
અ. સૌ. નયનાબેન (ઉં.વ. ૭૦) 
તે સ્વ. શિરીષભાઈ, નૌત્તમભાઈ, સ્વ. રજનીભાઈ, સ્વ. નિરંજનભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ. ડો. અનિલભાઈ, વિનોદીનીબેન નવનીતરાય વોરાના બંધુ પત્નિ , 
તે વૈભવ, ગૌરવના માતુશ્રી, 
તે વિરલ, તેજલના સાસુ, 
તે પિયર પક્ષે સ્વ. મોહનલાલ કરસનજી મહેતાના દીકરી 
મંગળવાર તા. ૩૧-૧-૨૩ ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
***********
ડો .ભોગીલાલ રાયચંદ મેહતા પરિવારના 
નયનાબેન વિજયભાઈ મેહતાનું અવસાન થતા 
તેમની અંતિમયાત્રા બુધવાર તા.૦૧-૦૨-૨૦૨૩ના રોજ ૮:૪૫ કલાકે  
તેમના નિવાસસ્થાન 
માતૃપ્રભા બંગલો , રામ ગલ્લી , કાંદિવલી , મુંબઈ ૪૦૦૦૬૭ ખાતેથી 
દહાણુકર વાડી  સ્મશાનગૃહે  જવા નીકળશે.
તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરશો  

-ભગીરથ બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ 

-ભોગીલાલ રાયચંદ મેહતા પરિવાર