Friday, August 29, 2025

Funeral/Death


રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી 
સ્વ. દલીચંદ તારાચંદ દોશીના સુપુત્ર 
સેવંતીલાલ  (ઉ . વ.  ૯૫) 
તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર  શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, 
તે મોનાબેનના સસરા, 
તે પાર્થ દોશી  તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર) ના દાદા, 
તે જીનલ  તથા કેયુરકુમાર ના દાદાજી સસરા, 
તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર) ના જમાઈ 
શુક્રવાર તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા તા. ૩૦-૦૮-૨૫ ને શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે 
તેમના નિવાસ સ્થાન 
૧૦, શક્તિ પ્લોટ, 
શ્રીજી પેલેસ થી નીકળી 
લીલાપર વિદ્યુત સ્મશાન જશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.