યુવક મંડળના માજી સભ્ય અને હાલમાં ન્યુયોર્ક ખાતે સ્થાયી એવા શ્રી કિશોરભાઈ જીવરાજ મેહતા પરિવારે ન્યુયોર્ક ખાતે તારીખ 29 એપ્રિલ 2014 થી 4 મેં 2014 સુધી ઉજવાયેલ પ્રસંગમાં 35 સામુહિક વર્ષીતપના પારણા નો લાભ લીધો અને જૈન શાસન તેમજ તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના કરી. તેમની આમંત્રણ પત્રિકા વાચકોની જાણ ખાતર અત્રે રજુ કરીએ છીએ.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago