Showing posts with label શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ. Show all posts
Showing posts with label શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ. Show all posts

Sunday, November 13, 2022

શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજની ચૂંટણીમાં ઉભા રહેલા સભ્યોની યાદી

 આપણા સમાજના ભાઈ શ્રી ભૂપેશભાઈ મણિલાલ દોશી તરફથી જણાવવામાં આવેલ ઉમેદવારોની યાદી

ટ્રસ્ટી પદના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૬)

(૧) શ્રી મહેશભાઈ જટાશંકર શાહ

(૨) શ્રી ભરતભાઈ કાંતીલાલ મહેતા

(૩) શ્રી પરેશભાઈ હસમુખભાઈ શાહ

(૪) શ્રી હિતેશભાઈ ચંદુલાલ દોશી

(૫) શ્રી પરેશભાઈ વનેચંદ શાહ

(૬) શ્રી કમલેશભાઈ  ચંદુલાલ શાહ

(૭) શ્રી લલિતભાઈ પ્રાણજીવન સંઘવી

(૭ ઉમેદવાર છે તેમાંથી ‌૫ ઉમેદવાર ને વોટ આપવા નાં છે)


કારોબારી સભ્ય પદ ના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૪)

(૧) મહેન્દ્રભાઈ લાલચંદ ખંડોર

(૨)ભુપેશભાઈ મણીલાલ દોશી

(૩) યોગેશભાઈ મહેન્દ્રકુમાર શેઠ

(૪) રાજેશભાઈ વિનોદરાય સંઘવી

(૫) ગિરીશભાઈ ચંદુલાલ સંઘવી

(૬) દિલીપભાઈ હેમંતલાલ શેઠ

(૭) નયનેશભાઈ ચંદુલાલ દોશી

(૮) રશ્મિકાન્ત જેવતલાલ શાહ

(૯)હષૅદભાઈ ત્રંબકલાલ મહેતા

(૧૦) ચેતનભાઈ કાંતીલાલ મહેતા

(૧૧) હિરેનભાઇ મહેશભાઈ લોદરીયા

(૧૨) જયેશભાઇ ત્રંબકલાલ દોશી

(૧૩) નિલેશભાઈ ભોગીલાલ શેઠ

(૧૪)નિમેશભાઈ ભુપતરાય મહેતા

(૧૫) નિલેશભાઈ ભુપતરાય મહેતા

(૧૬) કલ્પેશભાઈ રમેશભાઈ સંઘવી

(૧૭) મેહુલભાઈ રાજેન્દ્ર શાહ

(૧૮)અજચભાઈ  રસીકલાલ સંઘવી 

(૧૯) હિતેશભાઈ ચીમનલાલ સંઘવી

(૨૦) ચેતનભાઈ ‌સેવંતીલાલ સંઘવી

(૨૧) હરીશભાઈ શાંતિ લાલ મહેતા

 (કારોબારી માં ૨૧ ઉમેદવાર છે ૧૬  ઉમેદવાર ને વોટ આપવા નાં છે


મતદાન રવિવાર તા. ૧૩-૧૧-૨૦૨૨  

સમય: ૨:૩૦ કલાકે  

સ્થળ: રાજસ્થાન હોલ, 

જાંબલી ગલી, 

બોરીવલી વેસ્ટ