Sunday, November 27, 2022

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી  
જ્યોત્સનાબેન ગાંધી 
તે સ્વ. ભોગીલાલ વલમજી ગાંધીના ધર્મપત્ની, 
તે શૈલેષ, રોહિત, અજયના માતુશ્રી, 
તે ભાવના,જાગૃતિ,સોનલના સાસુ, 
તે કોમલ અમીશકુમાર, જીનલ પ્રેમલકુમાર, દર્શિલ, તન્વી, હર્ષલ, અર્પી, ભવ્ય,પૂજા,પાર્શ્વના દાદી, 
તે પિયર પક્ષે રાજપાલભાઈ મગનલાલ વોરાના દીકરી 
રવિવાર તારીખ ૨૭-૧૧-૨૦૨૨ ના સાંજે ૬:૨૦ મિનિટે અરિહંતશરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા સોમવાર  ૨૮-૧૧-૨૦૨૨ સવારે   ૯:૩૦ કલાકે શૈલેષ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળશે.

શૈલેષ ગાંધી
૬૦૬ ગોપાલપુરી ,
એસ.વી.રોડ, 
દોલતનગરની સામે, 
બોરીવલી ઈસ્ટ, 
મુંબઈ ૬૬.

Samaj Utkarsh Volume 61 Issue No 11 November 2022


 To Read Samaj Utkarsh Click Here

Thursday, November 24, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
મુક્તાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર 
કીશોરચંદ્ર (ઉ. વ. ૭૬) 
તે ભારતીબેનના પતિ, 
તે ચિરાગ-નેહા, તેજલ હિતેશભાઈ,રચના ધીરેનભાઈના પિતાશ્રી, 
તે સ્વ. મુગટભાઈ, સ્વ. હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લલીતરાય, નૌતમભાઈના ભાઈ,  
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મણીલાલ રાયચંદ મહેતાના જમાઈ, 
તે નિહાર, કાનવી તથા કેયાના નાના 
ગુરૂવાર તા. ૨૪-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

Tuesday, November 15, 2022

Sunday, November 13, 2022

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી જૈન સમાજ ચૂંટણીનું પરિણામ








નયનેશ ચંદુલાલ દોશીની વરણી સમાજના નવા પ્રમુખ તરીકે થયેલ છે. 



શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજની ચૂંટણીમાં ઉભા રહેલા સભ્યોની યાદી

 આપણા સમાજના ભાઈ શ્રી ભૂપેશભાઈ મણિલાલ દોશી તરફથી જણાવવામાં આવેલ ઉમેદવારોની યાદી

ટ્રસ્ટી પદના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૬)

(૧) શ્રી મહેશભાઈ જટાશંકર શાહ

(૨) શ્રી ભરતભાઈ કાંતીલાલ મહેતા

(૩) શ્રી પરેશભાઈ હસમુખભાઈ શાહ

(૪) શ્રી હિતેશભાઈ ચંદુલાલ દોશી

(૫) શ્રી પરેશભાઈ વનેચંદ શાહ

(૬) શ્રી કમલેશભાઈ  ચંદુલાલ શાહ

(૭) શ્રી લલિતભાઈ પ્રાણજીવન સંઘવી

(૭ ઉમેદવાર છે તેમાંથી ‌૫ ઉમેદવાર ને વોટ આપવા નાં છે)


કારોબારી સભ્ય પદ ના ઉમેદવારો (૨૦૨૨ થી ૨૦૨૪)

(૧) મહેન્દ્રભાઈ લાલચંદ ખંડોર

(૨)ભુપેશભાઈ મણીલાલ દોશી

(૩) યોગેશભાઈ મહેન્દ્રકુમાર શેઠ

(૪) રાજેશભાઈ વિનોદરાય સંઘવી

(૫) ગિરીશભાઈ ચંદુલાલ સંઘવી

(૬) દિલીપભાઈ હેમંતલાલ શેઠ

(૭) નયનેશભાઈ ચંદુલાલ દોશી

(૮) રશ્મિકાન્ત જેવતલાલ શાહ

(૯)હષૅદભાઈ ત્રંબકલાલ મહેતા

(૧૦) ચેતનભાઈ કાંતીલાલ મહેતા

(૧૧) હિરેનભાઇ મહેશભાઈ લોદરીયા

(૧૨) જયેશભાઇ ત્રંબકલાલ દોશી

(૧૩) નિલેશભાઈ ભોગીલાલ શેઠ

(૧૪)નિમેશભાઈ ભુપતરાય મહેતા

(૧૫) નિલેશભાઈ ભુપતરાય મહેતા

(૧૬) કલ્પેશભાઈ રમેશભાઈ સંઘવી

(૧૭) મેહુલભાઈ રાજેન્દ્ર શાહ

(૧૮)અજચભાઈ  રસીકલાલ સંઘવી 

(૧૯) હિતેશભાઈ ચીમનલાલ સંઘવી

(૨૦) ચેતનભાઈ ‌સેવંતીલાલ સંઘવી

(૨૧) હરીશભાઈ શાંતિ લાલ મહેતા

 (કારોબારી માં ૨૧ ઉમેદવાર છે ૧૬  ઉમેદવાર ને વોટ આપવા નાં છે


મતદાન રવિવાર તા. ૧૩-૧૧-૨૦૨૨  

સમય: ૨:૩૦ કલાકે  

સ્થળ: રાજસ્થાન હોલ, 

જાંબલી ગલી, 

બોરીવલી વેસ્ટ



Saturday, November 12, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંદિવલી 
સ્વ. દમયંતીબેન દલપતરાય શાહ ના પુત્ર 
બીપીનભાઈ ઉ.વ.૬૨
તે આશાબેનના પતિ, 
તે ચિંતન, પરિતાના પિતાશ્રી, 
તે નિધી ના સસરા, 
તે હિયાનના દાદા, 
તે જતીનભાઈ તથા અનીલાબેન શૈલેષભાઈ દોશીના ભાઈ, 
તે મીતાબેનના જેઠ, 
તે અન્કુર ,રૂતિકા,રીયાના મામા, 
તે શીવકુંવરબેન ડાયાલાલ શેઠના જમાઈ, 
તે અંબાલાલભાઈ,નરેન્દ્રભાઈ ,મધુબેન સુરેશભાઈ મહેતા, ભારતીબેન રજનીકાંત પારેખ, કુંદનબેન દિલીપભાઈ શાહ ના બનેવી, 
તે સ્વ.મનહરલાલ હેમચંદ મહેતાના દોહિત્ર 
શનિવાર તા. ૧૨-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની પિતૃવંદના  તા. ૧૩-૧૧-૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે દામોદર વાડી  અશોક નગર મધ્યે રાખેલ છે 


Monday, November 7, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ગુણવંતીબેન ઉમેદચંદ પાનાચંદ શાહના સુપુત્ર 
દીનેશચંદ્ર (ઉ. વ. ૭૫) 
તે ભારતીબેનના પતિ, 
તે દેવેન-મમતા, દિવ્યા નીલેશભાઈ વખારીયાના પિતાશ્રી, 
તે મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ,  ઉષાબેન કનકરાય વખારીયા, ઈન્દીરાબેન કિશોરભાઈ દોશી, અરૂણાબેન જસવંતરાય શાહના ભાઈ, 
તે શ્વશુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ કલકત્તા રતીલાલ વીરચંદ શાહના જમાઈ, 
તે પુજા, રાજ, જય, દીપના દાદા 
સોમવાર તા. ૭-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
"પિતૃવંદના" મહોત્સવ ગુરૂવાર તા. ૧૦-૧૧-૨૦૨૨ ના રોજ 
સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦
શ્રી સંભવનાથ જૈન દેરાસર
જાંબલી ગલ્લી,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦ ૦૯૨ ખાતે