Monday, November 7, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ગુણવંતીબેન ઉમેદચંદ પાનાચંદ શાહના સુપુત્ર 
દીનેશચંદ્ર (ઉ. વ. ૭૫) 
તે ભારતીબેનના પતિ, 
તે દેવેન-મમતા, દિવ્યા નીલેશભાઈ વખારીયાના પિતાશ્રી, 
તે મહેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, દિલીપભાઈ,  ઉષાબેન કનકરાય વખારીયા, ઈન્દીરાબેન કિશોરભાઈ દોશી, અરૂણાબેન જસવંતરાય શાહના ભાઈ, 
તે શ્વશુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ કલકત્તા રતીલાલ વીરચંદ શાહના જમાઈ, 
તે પુજા, રાજ, જય, દીપના દાદા 
સોમવાર તા. ૭-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
"પિતૃવંદના" મહોત્સવ ગુરૂવાર તા. ૧૦-૧૧-૨૦૨૨ ના રોજ 
સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦
શ્રી સંભવનાથ જૈન દેરાસર
જાંબલી ગલ્લી,
બોરીવલી વેસ્ટ,
મુંબઈ ૪૦૦ ૦૯૨ ખાતે 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.