Saturday, November 12, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ કાંદિવલી 
સ્વ. દમયંતીબેન દલપતરાય શાહ ના પુત્ર 
બીપીનભાઈ ઉ.વ.૬૨
તે આશાબેનના પતિ, 
તે ચિંતન, પરિતાના પિતાશ્રી, 
તે નિધી ના સસરા, 
તે હિયાનના દાદા, 
તે જતીનભાઈ તથા અનીલાબેન શૈલેષભાઈ દોશીના ભાઈ, 
તે મીતાબેનના જેઠ, 
તે અન્કુર ,રૂતિકા,રીયાના મામા, 
તે શીવકુંવરબેન ડાયાલાલ શેઠના જમાઈ, 
તે અંબાલાલભાઈ,નરેન્દ્રભાઈ ,મધુબેન સુરેશભાઈ મહેતા, ભારતીબેન રજનીકાંત પારેખ, કુંદનબેન દિલીપભાઈ શાહ ના બનેવી, 
તે સ્વ.મનહરલાલ હેમચંદ મહેતાના દોહિત્ર 
શનિવાર તા. ૧૨-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની પિતૃવંદના  તા. ૧૩-૧૧-૨૦૨૨ના સવારે ૧૦ થી ૧૨ કલાકે દામોદર વાડી  અશોક નગર મધ્યે રાખેલ છે 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.