Thursday, January 27, 2022

Death

લતિપર નિવાસી હાલ ભાયંદર સ્વ. ભોગીલાલ મોરારજી વોરાના ધર્મપત્ની
રૂક્ષ્મણી બહેન (ઉ વ. ૮૭) 
તે સ્વ. રાજેશભાઈ, નીતાબહેન અને દિવ્યેશભાઈના માતુશ્રી, 
તે રક્ષા બહેનના સાસુ, 
તે દર્શનના દાદી, 
તે હેમલ, નિશાંતના નાની 
તે અંકિતાના દાદી સાસુ,
તે સ્વ. કંચનબેન, સ્વ. ચંદુલાલ, પ્રવિણચંદ્ર, પ્રફુલચંદ્રના ભાભી, 
બાલાચંદ વિરપાળ મેહતાના દીકરી, 
તે સ્વ. ચમનલાલ, સ્વ. નગીનદાસ,સ્વ. દૂધીબેન અને સ્વ. વસુમતીબેનના બહેન 
ગુરુવાર તા ૨૭-૦૧-૨૦૨૨ ના રોજ   અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોને ધ્યાનમાં રાખી ને પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

 

Wednesday, January 26, 2022

Death


વાંકાનેર નિવાસી, હાલ બોરીવલી-મુંબઈ 
સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્ર
દિનેશચંદ્ર (ઉ. વ. ૭૫)
તે રમાબેનના પતિ,  
તે ભાવેન, નિશા પ્રિતેશકુમાર શાહના પિતા, 
તે તારીકા, પ્રિતેશના સસરા, 
તે સ્વ. પ્રવિણચંદ્ર,  વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન, હીનાબેનના ભાઈ, 
તે સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના જમાઈ,
તે  રિયાના દાદા. સિધ્ધ ના નાના 
મંગળવાર તા. ૨૫-૧-રર ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.


Sunday, January 16, 2022

Death

ઘાંટીલા  નિવાસી (હાલ ધાટકોપર, મુંબઈ) 
માતુશ્રી રંજનબેન રવીચંદ ત્રીભોવનદાસ લોદરીયાના સુપુત્ર  
કિરીટભાઈ  (ઉં. વર્ષ  ૫૫) 
તે જીજ્ઞાબેનના પતિ, 
તે ઉર્વિશ તથા દર્પણ ના પિતાશ્રી, 
તે હિતેષભાઇ હેમલભાઈ,અમિતભાઈના ભાઈ, 
તે  અનિતાબેનના જેઠ,
તે પીનાલીબેન, હેતલબેનના દિયર, 
તે  આગમના મોટા પપ્પા, 
તે શ્વસુરપક્ષે મોરબી નિવાસી પુષ્પાબેન કાંતિલાલ રાયચંદ દોશીના જમાઈ
રવિવાર  તા. ૧૬-૦૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🌹🙏🙏


Thursday, January 13, 2022

Death


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) 
સ્વ. શ્રી શાંતિલાલ સૌભાગ્યચંદ શેઠના ધર્મપત્ની 
વિજયાબેન (ઉં. વર્ષ ૯૨) 
 તે સ્વ. વિજયભાઈ, મનોજભાઈ, શરદભાઈ અને નીખિલભાઈના માતુશ્રી, 
તે રીટાબેન, દક્ષાબેન, ગીતાબેન અને તૃપ્તિબેનના સાસુ,  
તે અર્પિતા, બીજલ, અંકિત, બિનિતા, આભા અને મૈત્રીના દાદી, 
તે હિતેષભાઇ સંઘાણી, અમીષભાઈ શાહ અને તજીન્દર અંકિત શેઠના દાદી સાસુ, 
તે સ્વ. સમજુબેન છગનલાલ સંઘવીના દીકરી
બુધવાર તા. ૧૨-૦૧-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🌹🙏🙏


Sunday, January 9, 2022

Death

બોરીવલી  નિવાસી 
વિનોદભાઈ મગનલાલ  દોશી (ઉ. વ. ૯૧ ) 
તે આશિષભાઈ તથા સીમાબેનના પિતાશ્રી,
તે  ચેતના તથા અમિતભાઇના સસરા , 
તે ઇન્દિરા કિશોરભાઈ શેઠના વેવાઈ 
બુધવાર તા. ૦૫-૦૧-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સમયને હિસાબે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏🙏🙏
 

Tuesday, January 4, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ નાસિક ઇન્દુલાલ પોપટલાલ વિરપાળ મહેતાના પુત્રવધૂ 
અ.સૌ. ભાવના બેન (ઉ. વ. ૫૬ )
તે ચંદ્રેશના ધર્મપત્ની, 
શર્લીના માતુશ્રી , 
અભયના ભાભી, 
વઢવાણ નિવાસી શાહ પ્રવીણભાઈ રતિલાલ શાહના પુત્રી
મંગળવાર તા. ૦૪-૦૧-૨૦૨૨ ના રોજ અવસાન પામેલ છે. 
વર્તમાન સમય ને હિસાબે સર્વ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

 

Sunday, January 2, 2022

Death

વાંકાનેર નિવાસી  સ્વ. ઉમેદચંદ ત્રિભોવનદાસ દોશી-વાંકાનેર (અગરબત્તીવાળા) ના નાના ભાઈ  સ્વ.હરિલાલ ત્રિભોવનદાસ દોશીના ધર્મપત્ની 
દોશી લીલાવતીબેન હરિલાલ (હાલ-લંડન) ઉ.વર્ષ -૮૮
તે  જશવંતીબેન હસમુખરાય વોરા (જામ ખંભાળીયા), હંસાબેન અશોકકુમાર શાહ (બોટાદ) , અરવિંદભાઈ ઉમેદચંદ દોશી, ભરતભાઇ ઉમેદચંદ દોશી ,તરુલતાબેન ઉમેદચંદ દોશી. જ્યેન્દ્રભાઈ ઉમેદચંદ દોશીના કાકી,
તે   પ્રિયાંક ભરતભાઇ દોશી, નિકુંજ અરવિંદભાઈ દોશી , મંથન ભરતભાઇ દોશીના દાદીકાકી ,
તે  મહેતા હાથીલાલ ચત્રભુજ (લતીપુર)ના  દીકરી 
શુક્રવાર તારીખ :૩૧-૧૨-૨૦૨૧ ના રોજ લંડન(લેસ્ટર) મુકામે અરિહંત શરણ પામેલ છે.
🙏🙏 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏🙏
ૐ શાંતિ
કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
🙏🙏🙏