Sunday, January 16, 2022

Death

ઘાંટીલા  નિવાસી (હાલ ધાટકોપર, મુંબઈ) 
માતુશ્રી રંજનબેન રવીચંદ ત્રીભોવનદાસ લોદરીયાના સુપુત્ર  
કિરીટભાઈ  (ઉં. વર્ષ  ૫૫) 
તે જીજ્ઞાબેનના પતિ, 
તે ઉર્વિશ તથા દર્પણ ના પિતાશ્રી, 
તે હિતેષભાઇ હેમલભાઈ,અમિતભાઈના ભાઈ, 
તે  અનિતાબેનના જેઠ,
તે પીનાલીબેન, હેતલબેનના દિયર, 
તે  આગમના મોટા પપ્પા, 
તે શ્વસુરપક્ષે મોરબી નિવાસી પુષ્પાબેન કાંતિલાલ રાયચંદ દોશીના જમાઈ
રવિવાર  તા. ૧૬-૦૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🌹🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.