Sunday, January 2, 2022

Death

વાંકાનેર નિવાસી  સ્વ. ઉમેદચંદ ત્રિભોવનદાસ દોશી-વાંકાનેર (અગરબત્તીવાળા) ના નાના ભાઈ  સ્વ.હરિલાલ ત્રિભોવનદાસ દોશીના ધર્મપત્ની 
દોશી લીલાવતીબેન હરિલાલ (હાલ-લંડન) ઉ.વર્ષ -૮૮
તે  જશવંતીબેન હસમુખરાય વોરા (જામ ખંભાળીયા), હંસાબેન અશોકકુમાર શાહ (બોટાદ) , અરવિંદભાઈ ઉમેદચંદ દોશી, ભરતભાઇ ઉમેદચંદ દોશી ,તરુલતાબેન ઉમેદચંદ દોશી. જ્યેન્દ્રભાઈ ઉમેદચંદ દોશીના કાકી,
તે   પ્રિયાંક ભરતભાઇ દોશી, નિકુંજ અરવિંદભાઈ દોશી , મંથન ભરતભાઇ દોશીના દાદીકાકી ,
તે  મહેતા હાથીલાલ ચત્રભુજ (લતીપુર)ના  દીકરી 
શુક્રવાર તારીખ :૩૧-૧૨-૨૦૨૧ ના રોજ લંડન(લેસ્ટર) મુકામે અરિહંત શરણ પામેલ છે.
🙏🙏 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏🙏
ૐ શાંતિ
કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
🙏🙏🙏

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.