Monday, April 18, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ- મલાડ 
રાજેશભાઇ કાંતિલાલ નાનચંદ શેઠના ધર્મપત્ની
અ. સૌ. નીતાબેન (ઉ વ -૬૦ )
 તે અ. સૌ. હર્ષદાબેન બિપિનચંદ્ર શેઠ, પ્રફુલ્લાબેન જગદીશચંદ્ર શેઠ તથા સતિષભાઈના બંધુપત્ની, 
 તે શ્રેયાંસના માતુશ્રી, 
 તે ઉર્વીકાના સાસુ,
 તે રસિકલાલ અમૃતલાલ શાહના દીકરી,
  તે ચેતનભાઇના બેન,
તે મોરબી નિવાસી સાકળચંદ ચાંપસીભાઇ મહેતાના ભાણેજ,
તે અલ્પેશભાઈ વિનયચંદ્ર શાહના વેવાણ
શનિવાર તા. ૧૬-૦૪-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.
ચક્ષુદાન કરેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે


MVJ Aheval April 2022 (39)


To read Aheval Click Here

 

Monday, April 11, 2022