Sunday, May 31, 2020

Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
સવિતાબેન નગીનદાસ બાલાચંદ મહેતા (ઉ.વ.૮૭)
તે નગીનદાસભાઇ ના ધમૅપત્ની,
સ્વઃ મનોજભાઈ, હિમાંશુભાઈ, હિતેનભાઈ, સુરભીબેનના માતાજી, 
હષૉબેન,ચારુબેન,હીનાબેન ,ચેતનકુમારના સાસુજી, 
તે સ્વઃ રેવાબેન ખુશાલચંદ ચત્રભુજ શાહ (હાલ વાંકાનેર)ના દિકરી
રવિવાર તા. 31-05-2020 ના રોજ અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગોમાં પ્રાર્થના અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે🙏

Saturday, May 30, 2020

Death

વાંકાનેર હાલ ઇન્દોર 
સ્વ. પ્રભાવતીબેન જેવતલાલ દોશીના જ્યેષ્ઠ પુત્ર 
રમેશભાઈ (ઉ. વ. ૮૧) 
તે કિશોરભાઈ, જ્યોત્સ્ના અનુપચંદ મહેતા, સ્વ. ધીરજબેન મહેન્દ્રકુમાર મહેતાના ભાઈ,  
રાજેશ, પારસ, સંગીતા, સોનલ, બેલા, તથા દક્ષાના પિતાશ્રી, 
અ. સૌ. ડિમ્પલ, અ. સૌ. નિપા, વિજયભાઈ, જવાહરભાઈ, ભદ્રેશભાઈ અને કલ્પેશભાઈના સસરા, જશ ,શ્રેયા અને વિધી ના દાદા ,
રાજકોટવાળા ભાઈચંદભાઈ રતનશી મહેતાના જમાઈ 
તારીખ ૨૯-૦૫-૨૦૨૦ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ છે.



Friday, May 29, 2020

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ગુણવંતરાય હેમત લાલ વોરાના ધર્મપત્ની  
લતાબેન (ઉ.વ. ૭૧) 
તે પરેશ તથા ભાવિષા ના માતુશ્રી, 
નિશા તથા દર્શનના સાસુજી, 
માહિર તથા રાશિના દાદી, 
તનીષાના નાની, 
તે સ્વ. અનંતરાય, નવનીતરાય, જગદીશભાઈ, સ્વ.હસમુખભાઈ, ભરતભાઇના બંધુપત્ની, 
જસવંતીબેન તથા સ્વ. હંસાબેનના ભાભી, 
કંચનબેન  તથા વિનોદીનીબેનના દેરાણી  
તેમજ  હર્ષાબેન તથા દિવ્યાબેનના જેઠાણી,  
પિયર પક્ષે મોરબી નિવાસી ચમનલાલ મગનલાલ દોશીના પુત્રી, 
જયેશભાઈ તથા અશોકભાઈના બેન, 
ઉષાબેન તથા ઇલાબેનના નણંદ 
તારીખ ૨૯-૦૫-૨૦૨૦ ને શુક્રવારના રોજ અરિહંત શરણ થયેલ છે  હાલના સંજોગો અનુસાર પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
Facebook

Monday, May 25, 2020

Death


દોશી પૂનમચંદ મનસુખલાલ ના પુત્રવધુ 
ગં.સ્વ. હેમલત્તાબેન મહેશભાઈ દોશી ઉંમર ૬૫ 
તે ભાવિક તથા પીનલના માતુશ્રી 
તેમજ સુરેશભાઈ તથા ઉષાબેન શેઠના ભાભી 
તેમજ પોપટલાલ મનસુખલાલ દોશીના ભત્રીજા વહુનુ  
તારીખ ૨૪-૦૫-૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે 
વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે

Sunday, May 24, 2020

Death

વાંકાનેર હાલ મદ્રાસ 
સ્વ. કીરચંદ પ્રેમચંદ મોવાણીના પુત્ર 
શશીકાંતભાઈ (ઉં.વ. ૭૬) 
તે જયોતિબેનના પતિ ,
જતીન, કૌશિક, હેતલના પિતાશ્રી, 
સ્વ. જયંતીભાઈ, કનકભાઈ, હસમુખભાઈ, સ્વ. મંજુલાબેન, મધુબેનના ભાઈ, 
મોરબી નિવાસી છબીલદાસ દુર્લભજી શાહના જમાઈનું 
 અવસાન તા. ૨૨-૫-૨૦ના થયેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death


ટિકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈ 
સ્વ. નવીનચંદ્ર ઉજમશી મહેતાના ધર્મપત્ની 
કુમુદબેન ઉ.વ.૭૫, 
તા. ૨૨-૦૫-૨૦૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
તેઓ પિયુષ, ધર્મેન્દ્ર, બીના દિપેન શાહ, કાશ્મીરાના માતુશ્રી, 
તેઓ ભક્તી, એકતા, દિપેનકુમારના સાસુ, 
તેઓ સ્વ. હિરાભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ (બાંધણીવાળા), સ્વ. પ્રવિણભાઈ, હસમુખભાઈ, રોહિતભાઈ, માણેકબેન મહેતા, સ્વ. મંજુલાબેન મહેતા, સ્વ. રંજનબેન ફોફરિયાના ભાભી, 
પિયરપક્ષે સ્વ. દેવીદાસ ખેંગાર મહેતાના પુત્રી. 
પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
રહેઠાણ: પિયુષ નવીનચંદ્ર મહેતા, 
બી-૯૦૧, શુભમ લાવિસ્ટા, હેપી-હોમ સોસાયટી, 
પંતનગર, ઘાટકોપર-પૂર્વ.

Wednesday, May 20, 2020

Death


વાંકાનેર (હાલ મુંબઈ) 
સ્વ. કેશવલાલ કુંવરજી શાહના પુત્ર. 
સેવંતીભાઈ શાહ (ઉં. વ. ૯૩) 
તે વસુમતીબેનના પતિ 
તે શ્રેયાંસરાજ, વિપુલરાજ, ભરેશરાજ, લીનાબેન, દીનાબેન, ભરીકાબેનના પિતાશ્રી. 
મનીષભાઈ, દહેશભાઈ, જયેશભાઈ, પ્રજ્ઞા, સ્વાતિ, ભાવનાના સસરા.
કેમલ, હર્ષિત, ઉર્વી, મૈત્રી, ભક્તિના દાદા. 
વાંકાનેર નિવાસી સ્વ. પ્રાણજીવન દીપચંદ શાહના જમાઈ. 
તા. ૧૮-૫-૨૦૨૦, સોમવારના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ઠે: સપના બિલ્ડીંગ, ૧લે માળે, રીજ રોડ, મલબાર હિલ, મુંબઈ-૬.

Tuesday, May 19, 2020

Death


વાંકાનેર (હાલ ઘાટકોપર) 
ગં.સ્વ. સવિતાબેન નગીનદાસ બાલાચંદ મહેતાના પુત્ર 
મનોજ (ઉં.વ. ૬૨) 
તે હર્ષાબેનના પતિ. 
હિમાંશુભાઈ, હિતેનભાઈ, સુરભિબેન ચેતનકુમાર મહેતાના ભાઈ.
મિતાલી દશિતકુમાર મહેતા, ચિંતનના પિતા. 
મોરબી નિવાસી ગુણવંતરાય દુર્ગાશંકરના જમાઈ. 
મનન, ક્રિના, અમી, નેહાના મોટા પપ્પા. 
વિધી, ધવલના મામા 
રવિવાર, ૧૭-૫-૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, May 18, 2020

Death


મોરબીનિવાસી હાલ ઘાટકોપર સ્વ.રેવાબેન જયંતીલાલ અમરચંદ પારેખના સુપુત્ર
જીતેન્દ્ર (ઉ. વ.૭૪) 
તે ભારતીબેનના પતિ,
તે સ્વ. હસમુખભાઈ,સ્વ. ઇન્દુભાઇ, રજનીભાઈ, અનસુયાબેન સુરેશચંદ્ર શાહ તથા પ્રતિભાબેન મહેન્દ્રભાઈ ખંડોરના ભાઈ,
રાહુલ તથા દિપેશ ના પિતા,
કૃપા અને પૂનમના સસરાજી
શિયાના દાદા
તથા 
વાંકાનેરવાળા વનેચંદ વખતચંદ મહેતાના જમાઈ
સોમવાર તા. ૧૮-૦૫-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના સભા યોજેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, May 11, 2020

Death


મોરબીનિવાસી હાલ કાંદિવલી શિવકુવરબેન મનહરલાલ મહેતાના
પુત્ર 
અરુણભાઈ (ઉંમર વર્ષ ૭૩)
તે સ્વ. ભાનુબેનના પતિ
તે ચિ. હેમાંગ તથા ચિ. દેવાંગના પિતાશ્રી
તે અ. સૌ. મેઘના  તથા અ. સૌ. રીમા ના સસરા
તે ચિ. દીતિ ,ચિ.દિત્યા તથા ચિ. કાવ્યના દાદા
તે સ્વ. દમયંતીબેન સ્વ. કમળાબેન, સ્વ. રંજનબેન, સ્વ. વિનોદીનીબેન, કુંદનબેન ધીરજલાલ  શેઠ, સ્વ. રમેશભાઈ તથા નરેશભાઈના ભાઈ,
તે  શ્વસુર પક્ષે સ્વ. નવલચંદ  કશળચંદ મહેતા (રાજકોટ) ના જમાઇ તા.૧૦-૦૫-૨૦૨૦ને રવિવારે અરિહંતશરણ પામેલ છે.
સંજોગવસાત લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

Saturday, May 9, 2020

Death



અરણીંટીંબા (વાંકાવેર) નિવાસી હાલ ઘાટકોપર 
શ્રી ચંદુલાલ પ્રેમચંદ શાહ ના સુપુત્ર 
જતીનભાઈ (ઉ. વ. ૬૪) 
તે રક્ષાબેન ના પતિ, 
હેતલ દિગ્નેશકુમાર સાતુંડા (કચ્છ) ના પિતાશ્રી, 
ચિ. પલક ના નાના, 
જયેશ, સુનીલ, લીના ચેતનકુમાર દોશી ના ભાઈ, 
રાહુલ, પ્રીયાક, પ્રિયેશ, વૈભવ ના કાકા, 
સ્વસુર પક્ષે જયસુખલાલ દામજીભાઈ સંઘવી ના જમાઈ 
તા. ૯-૫-૨૦૨૦ ના શનીવાર ના વૈશાખ વદ-૨ ના 
અરીહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને અનુલક્ષી ને લૌકીક વ્યવહાર 
તથા અન્ય વ્યવહાર બંઘ રાખેલ છે.

Monday, May 4, 2020

Death

મોરબી નીવાસી (હાલ વીલે પાર્લે ) શ્રી ચમનભાઇ શાહ ના પત્ની
ધનકુંવરબેન ચમનલાલ શાહ - ઉ.વ.૯૫
પનવેલ મુકામે
આજરોજ સોમવાર, તારીખ ૦૪-૦૫-૨૦૨૦ ના અરિહંત શરણ થયેલ છે,
તે  દિલિપભાઈ,  વિક્રમભાઈ તથા ભારતીબેન દિપકભાઈ સરવૈયાના
 માતુશ્રી,
કુમુદબેન તથા વર્ષાબેન ના સાસુ,
વર્તમાન સંજોગોવસાત લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.