Monday, May 11, 2020

Death


મોરબીનિવાસી હાલ કાંદિવલી શિવકુવરબેન મનહરલાલ મહેતાના
પુત્ર 
અરુણભાઈ (ઉંમર વર્ષ ૭૩)
તે સ્વ. ભાનુબેનના પતિ
તે ચિ. હેમાંગ તથા ચિ. દેવાંગના પિતાશ્રી
તે અ. સૌ. મેઘના  તથા અ. સૌ. રીમા ના સસરા
તે ચિ. દીતિ ,ચિ.દિત્યા તથા ચિ. કાવ્યના દાદા
તે સ્વ. દમયંતીબેન સ્વ. કમળાબેન, સ્વ. રંજનબેન, સ્વ. વિનોદીનીબેન, કુંદનબેન ધીરજલાલ  શેઠ, સ્વ. રમેશભાઈ તથા નરેશભાઈના ભાઈ,
તે  શ્વસુર પક્ષે સ્વ. નવલચંદ  કશળચંદ મહેતા (રાજકોટ) ના જમાઇ તા.૧૦-૦૫-૨૦૨૦ને રવિવારે અરિહંતશરણ પામેલ છે.
સંજોગવસાત લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.