Saturday, May 9, 2020

Death



અરણીંટીંબા (વાંકાવેર) નિવાસી હાલ ઘાટકોપર 
શ્રી ચંદુલાલ પ્રેમચંદ શાહ ના સુપુત્ર 
જતીનભાઈ (ઉ. વ. ૬૪) 
તે રક્ષાબેન ના પતિ, 
હેતલ દિગ્નેશકુમાર સાતુંડા (કચ્છ) ના પિતાશ્રી, 
ચિ. પલક ના નાના, 
જયેશ, સુનીલ, લીના ચેતનકુમાર દોશી ના ભાઈ, 
રાહુલ, પ્રીયાક, પ્રિયેશ, વૈભવ ના કાકા, 
સ્વસુર પક્ષે જયસુખલાલ દામજીભાઈ સંઘવી ના જમાઈ 
તા. ૯-૫-૨૦૨૦ ના શનીવાર ના વૈશાખ વદ-૨ ના 
અરીહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને અનુલક્ષી ને લૌકીક વ્યવહાર 
તથા અન્ય વ્યવહાર બંઘ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.