Saturday, May 30, 2020

Death

વાંકાનેર હાલ ઇન્દોર 
સ્વ. પ્રભાવતીબેન જેવતલાલ દોશીના જ્યેષ્ઠ પુત્ર 
રમેશભાઈ (ઉ. વ. ૮૧) 
તે કિશોરભાઈ, જ્યોત્સ્ના અનુપચંદ મહેતા, સ્વ. ધીરજબેન મહેન્દ્રકુમાર મહેતાના ભાઈ,  
રાજેશ, પારસ, સંગીતા, સોનલ, બેલા, તથા દક્ષાના પિતાશ્રી, 
અ. સૌ. ડિમ્પલ, અ. સૌ. નિપા, વિજયભાઈ, જવાહરભાઈ, ભદ્રેશભાઈ અને કલ્પેશભાઈના સસરા, જશ ,શ્રેયા અને વિધી ના દાદા ,
રાજકોટવાળા ભાઈચંદભાઈ રતનશી મહેતાના જમાઈ 
તારીખ ૨૯-૦૫-૨૦૨૦ શુક્રવારે અરિહંતશરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ છે.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.