Monday, May 4, 2020

Death

મોરબી નીવાસી (હાલ વીલે પાર્લે ) શ્રી ચમનભાઇ શાહ ના પત્ની
ધનકુંવરબેન ચમનલાલ શાહ - ઉ.વ.૯૫
પનવેલ મુકામે
આજરોજ સોમવાર, તારીખ ૦૪-૦૫-૨૦૨૦ ના અરિહંત શરણ થયેલ છે,
તે  દિલિપભાઈ,  વિક્રમભાઈ તથા ભારતીબેન દિપકભાઈ સરવૈયાના
 માતુશ્રી,
કુમુદબેન તથા વર્ષાબેન ના સાસુ,
વર્તમાન સંજોગોવસાત લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.