Sunday, May 24, 2020

Death


ટિકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર-મુંબઈ 
સ્વ. નવીનચંદ્ર ઉજમશી મહેતાના ધર્મપત્ની 
કુમુદબેન ઉ.વ.૭૫, 
તા. ૨૨-૦૫-૨૦૨૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
તેઓ પિયુષ, ધર્મેન્દ્ર, બીના દિપેન શાહ, કાશ્મીરાના માતુશ્રી, 
તેઓ ભક્તી, એકતા, દિપેનકુમારના સાસુ, 
તેઓ સ્વ. હિરાભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ (બાંધણીવાળા), સ્વ. પ્રવિણભાઈ, હસમુખભાઈ, રોહિતભાઈ, માણેકબેન મહેતા, સ્વ. મંજુલાબેન મહેતા, સ્વ. રંજનબેન ફોફરિયાના ભાભી, 
પિયરપક્ષે સ્વ. દેવીદાસ ખેંગાર મહેતાના પુત્રી. 
પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
રહેઠાણ: પિયુષ નવીનચંદ્ર મહેતા, 
બી-૯૦૧, શુભમ લાવિસ્ટા, હેપી-હોમ સોસાયટી, 
પંતનગર, ઘાટકોપર-પૂર્વ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.