Monday, May 18, 2020

Death


મોરબીનિવાસી હાલ ઘાટકોપર સ્વ.રેવાબેન જયંતીલાલ અમરચંદ પારેખના સુપુત્ર
જીતેન્દ્ર (ઉ. વ.૭૪) 
તે ભારતીબેનના પતિ,
તે સ્વ. હસમુખભાઈ,સ્વ. ઇન્દુભાઇ, રજનીભાઈ, અનસુયાબેન સુરેશચંદ્ર શાહ તથા પ્રતિભાબેન મહેન્દ્રભાઈ ખંડોરના ભાઈ,
રાહુલ તથા દિપેશ ના પિતા,
કૃપા અને પૂનમના સસરાજી
શિયાના દાદા
તથા 
વાંકાનેરવાળા વનેચંદ વખતચંદ મહેતાના જમાઈ
સોમવાર તા. ૧૮-૦૫-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના સભા યોજેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.