Wednesday, May 20, 2020

Death


વાંકાનેર (હાલ મુંબઈ) 
સ્વ. કેશવલાલ કુંવરજી શાહના પુત્ર. 
સેવંતીભાઈ શાહ (ઉં. વ. ૯૩) 
તે વસુમતીબેનના પતિ 
તે શ્રેયાંસરાજ, વિપુલરાજ, ભરેશરાજ, લીનાબેન, દીનાબેન, ભરીકાબેનના પિતાશ્રી. 
મનીષભાઈ, દહેશભાઈ, જયેશભાઈ, પ્રજ્ઞા, સ્વાતિ, ભાવનાના સસરા.
કેમલ, હર્ષિત, ઉર્વી, મૈત્રી, ભક્તિના દાદા. 
વાંકાનેર નિવાસી સ્વ. પ્રાણજીવન દીપચંદ શાહના જમાઈ. 
તા. ૧૮-૫-૨૦૨૦, સોમવારના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
ઠે: સપના બિલ્ડીંગ, ૧લે માળે, રીજ રોડ, મલબાર હિલ, મુંબઈ-૬.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.