Friday, March 24, 2023

Death


મોરબી (ટંકારા)‌ ‌નિવાસી હાલ ભાયંદર 
ઉષાબેન પ્રવિણચંદ્ર મહેતા ઉ. વ.૭૭)  
તે કંચનબેન ખોડીદાસ પોપટલાલ મહેતાના  પુત્રવધુ, 
તે સ્વ. પ્રવિણચંદ્ર ખોડીદાસ મહેતાના પત્ની,  
તે દિપક અને હિમાંશુના મમ્મી, 
તે પૂર્ણિમા અને નિયતિના સાસુ , 
તે હેત્વી, અશ્મિ અને ભાગ્યના દાદી,
તે સ્વ. તરુણભાઈ, વિજયભાઈ, નરેશભાઈ, હંસાબેન બીપિનકુમાર પટેલ,કોકીલાબેન વિજયકુમાર પટની, જયશ્રીબેન મુકેશકુમાર મહેતાના ભાભી, 
તે મંજુલાબેન તરુણભાઈ મહેતા ,કલ્પનાબેન વિજયભાઈ મહેતા, પ્રીતિબેન નરેશભાઈ મહેતાના જેઠાણી, 
તે પિયર પક્ષે હાલ કાંદિવલી નિવાસી  સ્વ. સુખલાલ દેવચંદ વખારિયાના દિકરી  
શુક્રવાર  તા. ૨૪-૦૩-૨૦૨૩ ના સ્વર્ગવાસ થયેલ છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસી સ્થાનેથી શનિવાર તા. ૨૫-૦૩-૨૦૨૩ ની સવાર ના ૧૦:૦૦ વાગે નીકળશે 
૬૦૪,  હર્ષ હાઇટ્સ,  ડીમાર્ટ પાસે  , ૧૫૦ ફીટ રોડ, ભાઈંદર પશ્ચિમ. 
લૌકિક વ્યવહાર બંધ છે. 
સંપર્ક સૂત્ર: 
દિપક મહેતા- 9819997776
હિમાંશુ મહેતા- 9930007773

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
રમણિકલાલ નાનચંદ મહેતા (ઉં.વ. ૯૩) 
તે સ્વ. મધુબેનના પતિ,
તે મયુરી જયંત મહેતા, બીના બીરેન સંઘવીના પિતા,
તે નિર્મળાબેન વાડીલાલ, કાંતાબેન હિંમતલાલ, ઈન્દુબેન વસંતભાઈ મહેતાના ભાઈ, 
તે પલક, રૂષભ, જય-મૃણાલીના નાના,
તે સ્વ. પાનાચંદ કાનજી સંઘવીના જમાઈ 
બુધવાર  તા. ૨૨-૩-૨૩ના અરિહંતશરણ પામેલ છે
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. 
ઠે. બી/૨૭૦૬, બ્યુમોન્ટ, કલ્પતરુની સામે, સાયન સર્કલ, સાયન (ઈ.). 

Sunday, March 19, 2023

Death


      
વાંકાનેર નિવાસી હાલ રાયપુર નિવાસી 
ધર્મશિલા નિર્મળાબેન મહિપતલાલ શાહ ઉંમર વર્ષ ૮૧ 
નું દુઃખદ અવસાન તા. ૧૮-૦૩-૨૦૨૩ શનિવારના રાત્રે ૧૦:૩૦ કલાકે થયેલ છે 
તેમની અંતિમયાત્રા રવિવાર તા. ૧૯-૦૩-૨૦૨૩ ના તેમના નિવાસસ્થાન  ફાફાડીહ (પ્રાણનાથ હોસ્પિટલ ની પાસે) થી  મુક્તિધામ દેવેન્દ્રનગર  માટે સવારે ૧૦:૩૦ કલાકે નીકળશે 
તેઓ શ્રી જીનેશભાઈ શાહ  અને સ્વર્ગીય પરેશભાઈ ના માતુશ્રી  
તથા રાજશ્રી અને વર્ષાના  સાસુ હતા

🙏🙏🙏🙏🙏

Saturday, March 11, 2023

Death


 

Death

 વાંકાનેર નિવાસી હાલ લંડન સ્વ. જયાબેન અમૃતલાલ શાહના સુપુત્ર 

ચંદ્રકાન્તભાઈ 

તે સરોજબેનને પતિ,

તે દોલતભાઈ, નરેન્દ્રભાઈ તથા નરેશભાઈના મોટા ભાઈ,

અરિહંત શરણ પામેલ છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના 

Thursday, March 2, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
સ્વ. રમેશચંદ્ર લાભશંકર વખારીયાના ધર્મપત્ની
પ્રફુલાબેન
તે હિરલ, નેહા અને ભાવિકાના માતુશ્રી,
તે અ.સૌ. સોની, નેમિશકુમાર, મનીષકુમારના સાસુ,
તે માહીના દાદીમા,
તે સ્નેહા, હર્ષ, હર્ષિલ, દેવાંશીના નાની,
તે સ્વ. છબીલદાસ નાગરદાસ શાહના દીકરી,
તે દિનેશભાઈ, સ્વ. હરેશભાઈ, ચંદ્રેશભાઇ, સ્વ. ભારતીબેન, પલ્લવીબેન અને નીતાબેનના બહેન
બુધવાર તા. ૧-૦૩-૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે.
તેમનું બંને પક્ષનું ઉઠમણું ગુરૂવાર તા. ૨-૦૩-૨૦૨૩ ના સાંજે ૪ થી ૫ કલાકે શ્રી અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૩૧, પ્રહલાદ પ્લોટ, કરણપરા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે