Sunday, March 19, 2023

Death


      
વાંકાનેર નિવાસી હાલ રાયપુર નિવાસી 
ધર્મશિલા નિર્મળાબેન મહિપતલાલ શાહ ઉંમર વર્ષ ૮૧ 
નું દુઃખદ અવસાન તા. ૧૮-૦૩-૨૦૨૩ શનિવારના રાત્રે ૧૦:૩૦ કલાકે થયેલ છે 
તેમની અંતિમયાત્રા રવિવાર તા. ૧૯-૦૩-૨૦૨૩ ના તેમના નિવાસસ્થાન  ફાફાડીહ (પ્રાણનાથ હોસ્પિટલ ની પાસે) થી  મુક્તિધામ દેવેન્દ્રનગર  માટે સવારે ૧૦:૩૦ કલાકે નીકળશે 
તેઓ શ્રી જીનેશભાઈ શાહ  અને સ્વર્ગીય પરેશભાઈ ના માતુશ્રી  
તથા રાજશ્રી અને વર્ષાના  સાસુ હતા

🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.