Thursday, March 2, 2023

Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
સ્વ. રમેશચંદ્ર લાભશંકર વખારીયાના ધર્મપત્ની
પ્રફુલાબેન
તે હિરલ, નેહા અને ભાવિકાના માતુશ્રી,
તે અ.સૌ. સોની, નેમિશકુમાર, મનીષકુમારના સાસુ,
તે માહીના દાદીમા,
તે સ્નેહા, હર્ષ, હર્ષિલ, દેવાંશીના નાની,
તે સ્વ. છબીલદાસ નાગરદાસ શાહના દીકરી,
તે દિનેશભાઈ, સ્વ. હરેશભાઈ, ચંદ્રેશભાઇ, સ્વ. ભારતીબેન, પલ્લવીબેન અને નીતાબેનના બહેન
બુધવાર તા. ૧-૦૩-૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે.
તેમનું બંને પક્ષનું ઉઠમણું ગુરૂવાર તા. ૨-૦૩-૨૦૨૩ ના સાંજે ૪ થી ૫ કલાકે શ્રી અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૩૧, પ્રહલાદ પ્લોટ, કરણપરા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.