Tuesday, May 31, 2022

Death


બાલાચંદ અવિચળ મહેતાના સુપુત્ર
મહેન્દ્રભાઈ (ઉમર વર્ષ ૭૦)
તે સ્વ. નવીનભાઈ, જીતુભાઈ, બેનાબેનના મોટાભાઈ
તથા
દિપાલીના પિતાશ્રીનું
અવસાન સોમવાર તા. ૩૦-૦૫-૨૦૨૨ ના રોજ થયેલ છે

Death

વાંકાનેર ‌નિવાસી હાલ દહિસર  પ્રભાબેન રમણીકલાલ સંઘવીના સુપુત્ર ‌
અવંતિ (ઉં. વ. ૬૫)
તે નિશાબેનના પતિ, 
તે આકાશ અને ધરતીના પિતા, 
તે દેવાંગકુમાર‌ના સસરા,
તે માનવના નાના, 
તે યોગેશ, ચંદ્રેશ,ચેતન,સ્વ નિલાબેનના ભાઈ, 
તે નિર્મળાબેન રમણલાલ શાહ તથા નલીનીબેન નિરંજનભાઈ શાહના જમાઈ,
તે વિપુલ,મનિષ,વિનય,મિનળના બનેવી
ગુરુવાર તા. ૨૬-૦૫-૨૦૨૨  ના ‌અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના સભા 
ગુરુવાર તા. ૦૨-૦૬-૨૦૨૨ ના  સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ રાખેલ છે.
સ્થળઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ - બોરીવલી 
એલ. ટી. રોડ, 
ડાયમંડ ટોકીજ ની સામે,
બોરીવલી વેસ્ટ,મુંબઈ ૪૦૦૦૯૨
યોગેશ - 9869630755
આકાશ -9821111681

 

Monday, May 23, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ 
જ્યાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર 
અવનીકાન્તભાઈ (અનુભાઈ) (ઉ. વ. ૮૬) 
તે ઉર્મિલાબેન ના પતિ , 
તે નીલેશ-મીતા, નીખીલ-રીના, બીના-દીપકકુમારના પિતાશ્રી,
તે પ્રવીણભાઈ-કંચનબેન, ગુણવંતભાઈ-ગીતાબેન, લલીતભાઈ-લીનાબેન, કનકભાઈ-કીરણબેન, કીર્તિભાઈ-હર્ષાબેન, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ, 
તે જેનીલ, મોનીલ, આર્યન , રીયાના દાદા,
તે  શ્વસુર પક્ષે ખાખરેચી નિવાસી હાલ ઘાટકોપર મંછાબેન શાંતિલાલ દેવસીભાઈ લોદરીયાના જમાઈ, 
તે મહેશભાઈ-શારદાબેન, ઘનસુખભાઈ-કુસુમબેન, કીરીટભાઈ, ગુણવંતીબેન-રમેશકુમારના બનેવી 
રવિવાર તા. ૨૨-૫-૨૦૨૨ ના  રોજ અરિહંત શરણ પામેલ છે. 
 🙏🙏🙏🙏🙏

Wednesday, May 18, 2022

Death


મોરબી નિવાસી સેવંતીલાલ દલિચંદભાઈ દોશીના સુપુત્ર 
જીતેશ (ઉ. વ.૫૭) 
તે તરૂણભાઈ , ભારતીબેન હરેશભાઈ શાહ,શિલ્પાબેન સમીરભાઈ મહેતા ના ભાઈ, 
તે પાર્થ, રત્ના તથા જિનલના કાકા 
 બુધવાર તા.૧૮-૫-૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏🙏

Monday, May 16, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઇ રમણિકલાલ જુઠાભાઈ શાહના સુપુત્ર 
  રાજેન્દ્રભાઇ (ઉ. વ. ૬૫)
તે મહેન્દ્રભાઈ ,હસુમતીબેન ધીરજલાલ શાહ, રંજનબેન વિનોદરાય  પારેખ, નયનાબેન દિનેશભાઇ પારેખના ભાઈ, 
તે ઇલાબેન મહેન્દ્રભાઈ શાહના દિયર ,
તે ગૌતમ અને કોમલના કાકા,
તે ધરા અને હાર્દિકકુમાર હર્ષદભાઈ શાહના કાકાજી સસરા,
તે અરહમ અને અરહતાના કાકા દાદા 
તે  તત્વના કાકાનાના.
સોમવાર તારીખ ૧૬-૦૫-૨૦૨૨ના અરિહંત શરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏🙏
 

Thursday, May 12, 2022

Death


મોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ,
સ્વ. ભોગીલાલ કેશવલાલ શાહના સુપુત્ર 
અનંતરાય  (ઉ.વ.૮૬
તે સ્વ. કુસુમબેનના પતિ, 
તે રૂપા તથા સમીરના પિતા. 
તે ભરતભાઈ તથા ફાલ્ગુનીબેનના સસરા, 
તે સ્વ.સુશીલાબેન, સ્વ.નિર્મલાબેન, સ્વ.રંજનબેન, કુંદનબેન, ચેતનાબેનના ભાઈ, 
તે રમેશભાઈ, આશિતભાઇ, ભરતભાઈ, મિતેશભાઈ, કુમુદબેન, જયશ્રીબેન, સ્વ. પન્નાબેન, મધુબેન, મીનાબેનના બનેવી 
બુધવાર તા.૧૧-૦૫-૨૦૨૨ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
🙏🙏🙏🙏🙏


Tuesday, May 10, 2022

Death


વાંકાનેર નિવાસી દલપતભાઈ ડાહયાભાઈ સપાણીના સુપુત્ર 
ભુપતભાઈ (ઉ. વ. ૮૦)
તે સ્વ. અનસુયાબેનના પતિ, 
તે ચેતના, વીપીન,  સ્મૃતિના પિતાશ્રી, 
તે નિતીન, રૂપલ, ધર્મેશના સસરા, 
તે યુઆનના દાદા, 
તે મૈત્રી, લબ્ધિ, હસ્તિ, કુશ અને હિતના નાના, 
તે  સ્વ.  પ્રભુલાલ,સ્વ.  ધીરુભાઈ, સ્વ.  કમુબેન, સ્વ. મંગુબેન, સ્વ.  જુગલકિશોર, સ્વ.  ભાનુબેન, અનિલભાઈ, સ્વ. ઇલાબેન તથા કુમુદબેનના ભાઈ,  
તે હરગોવિંદદાસ સુખલાલ  શાહના જમાઇ, 
તે શશીકાંત, વિમલ, ભરત, મીના તથા  દક્ષાના બનેવી 
મંગળવાર તારીખ ૧૦-૦૫-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે.

                                         🙏🙏🙏🙏🙏 

Saturday, May 7, 2022

Death


મોરબી નિવાસી ચંચળબેન મોહનલાલ મહેતાના સુપુત્ર 
સ્વ. શશીકાંત મોહનલાલ મહેતાના ધર્મપત્ની 
જ્યોતિબેન (ઉ.વ.૭૫) 
તે શિલ્પા અને વિપુલના માતુશ્રી, 
તે અમિતભાઈ તથા ઉર્વીના સાસુ , 
તે જાનવી , નમન અને  આગમના  દાદી, 
તે વાંકાનેર નિવાસી (હાલ મદ્રાસ) મણીલાલ સૌભાગચંદ મહેતાના દિકરી ,
તે   અનોપચંદ, ભોગીભાઈ,  નગીનભાઈ,  ઈન્દુભાઈ , સવિતાબેન તેમજ રંજનબેનના ભાભી , 
તે વિમળાબેન, કંચનબેન, ઈન્દુમતી તેમજ સુશીલાબેનના દેરાણીનું   
શનિવાર તા.૦૭-૦૫-૨૦૨૨ ના રોજ  અવસાન થયેલ છે.   
🙏🙏🙏🙏🙏

Tuesday, May 3, 2022

Monday, May 2, 2022

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ઉજમશીભાઈ સોમચંદ  મહેતાના સુપુત્ર 
ઇન્દ્રવદન ( ઉંમર વર્ષ ૭૧
તે ઇન્દીરાબેનના પતિ, 
તે સચિન બીજલના પિતાશ્રી,
તે સંદીપકુમાર તથા પ્રિયાના સસરા, 
તે વિનોદભાઈ, સ્વ.અશોકભાઈ,સુધાબેન તથા સાધ્વીજી વિરતિ કલાશ્રીજી મ. સાહેબ સંસારી ભાઈ,
ત્રિભોવનદાસ લાલચંદ શેઠના જમાઈ 
સોમવાર તા. ૦૨-૦૫-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે  
🙏🙏🙏🙏🙏