Monday, May 23, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ 
જ્યાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર 
અવનીકાન્તભાઈ (અનુભાઈ) (ઉ. વ. ૮૬) 
તે ઉર્મિલાબેન ના પતિ , 
તે નીલેશ-મીતા, નીખીલ-રીના, બીના-દીપકકુમારના પિતાશ્રી,
તે પ્રવીણભાઈ-કંચનબેન, ગુણવંતભાઈ-ગીતાબેન, લલીતભાઈ-લીનાબેન, કનકભાઈ-કીરણબેન, કીર્તિભાઈ-હર્ષાબેન, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ, 
તે જેનીલ, મોનીલ, આર્યન , રીયાના દાદા,
તે  શ્વસુર પક્ષે ખાખરેચી નિવાસી હાલ ઘાટકોપર મંછાબેન શાંતિલાલ દેવસીભાઈ લોદરીયાના જમાઈ, 
તે મહેશભાઈ-શારદાબેન, ઘનસુખભાઈ-કુસુમબેન, કીરીટભાઈ, ગુણવંતીબેન-રમેશકુમારના બનેવી 
રવિવાર તા. ૨૨-૫-૨૦૨૨ ના  રોજ અરિહંત શરણ પામેલ છે. 
 🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.