Friday, March 20, 2020

Death

વાંકાનેર નિવાસી (હાલ અંધેરી) સ્વ. હીરાબેન નવલચંદ શેઠના પુત્ર 
બિપીનચંદ્ર (ઉં. વ. ૮૨) 
તે ડૉ. પ્રગુણાબેનના પતિ 
સ્વ. કેતન તથા ચિ. પિયુષના પિતા. 
કીર્તિદાના સસરા. 
સ્વ. ડાહ્યાભાઈ કક્કલભાઈ શાહના જમાઈ. 
બુધવાર, ૧૮-૩-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, March 9, 2020

Sunday, March 8, 2020

Samaj Utkarsh Volume 59 Issue No 1 January 2020

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 and 4

Sabhar Swikar Receipt Nos. 1185 to 1192 Page 26

Sunday, March 1, 2020