Friday, January 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 1 January 2021


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 & 4

Sabhar Swikar Receipt Nos 1276 to 1295 Page 26

Death


ઉર્મિલાબેન જસવંતરાય દોશી 
તે દિવ્યા , સંજય તથા બકુલના માતુશ્રી 
સોમવાર તા. ૨૫-૦૧-૨૦૨૧ નારોજ કોલકત્તા ખાતે અરિહંતશરણ પામેલ છે.

Sunday, January 24, 2021

Death


મોરબી નિવાસી  સ્વ. સવિતાબેન વિકમચંદ ન્યાલચંદ દોશીના સુપુત્ર 
ચી. મુકુંદભાઈ  ઉમર વર્ષ ૬૬,  
તે સ્વ. ભાવનાબેનના પતિ, 
તે મહેશભાઈ, ભુપેન્દ્રભાઈ તથા નરેન્દ્રભાઇના લઘુબંધુ 
તે રજનીકાંત , દીપક, સ્વ.વિમલ, દિવ્યેશ,વસુમતી મહેશકુમાર મેહતા, અને જાગૃતિ રાકેશકુમાર સંઘવીના વડીલબંધુ   
તે શ્રી છબીલદાસ પરસોતમ  ગાર્ડી વાંકાનેરવાળાના જમાઈ 
રવિવાર તા. ૨૪-૦૧-૨૦૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. 


Death


 મોરબી નિવાસી લાભકુંવરબેન રતિલાલ દોશી ઉ.વ.૧૦૩ તે અશોકભાઈ  તથા પ્રફુલભાઈ.જટાશંકર દોશીના ભાભુ. તા.૧૯/૧/૨૧ ના રોજ અરિહંતશરણ પામેલ છે..

Sunday, January 17, 2021

Death


વાંકાનેરનિવાસી હાલ બોરિવલી 
સ્વ. શારદાબેન મહેન્દ્રકુમાર શેઠના પુત્રવધૂ  
અ. સૌ. દક્ષા(ઉ.વર્ષ ૬૧) 
તે યોગેશ મહેન્દ્રકુમાર શેઠના પત્ની ,
તે ચિ. નિશાંત તથા કિંજલના માતુશ્રી 
તા ૧૬-૦૧-૨૦૨૧ ના શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે.
તેમનુ ટેલિફોનિક બેસણુ સોમવાર તા. ૧૮-૦૧-૨૦૨૧ ના રોજ 
સાંજે  ૪ થી ૬  રાખેલ છે. 
યોગેશ ભાઈ શેઠ- ૯૬૧૯૨૮૪૦૬૧
પિયુષ ભાઈ શેઠ- ૯૮૬૯૨૭૬૧૪૨
નિશાંત ભાઈ શેઠ- ૯૨૨૩૪૮૪૫૨૨
નલીન ભાઈ શેઠ- ૯૦૨૯૫૭૫૭૬૫

Death


 વાંકાનેર નિવાસી હાલ નાગપુર
જયસુખભાઇ (ઉં. વ. ૭૩)
કાંતિલાલ પાનાચંદ શાહના પુત્ર  
તે ચંદ્રિકાબેનના પતિ,
તે મયુરના પિતા,
તે મિત્તલના સસરા,
તે સ્વ. જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, હસમુખભાઈ, દિલીપભાઈ, મંજુલાબેન હસમુખરાય મોવાણી, કોકિલાબેન હર્ષદરાય દોશી, દીનાબેન કૌશિકભાઈ વોરાના ભાઈ,
તે સ્વ. નવલચંદ બેચરદાસ દોશીના જમાઈ.
ગુરુવાર તા  ૧૪-૦૧-૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, January 14, 2021

Death


વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર)   
લલિતરાય મણિલાલ શાહના ધર્મપત્ની 
રંજનબેન 
તે ખંડોર લાલચંદ અંદરજી (અમદાવાદ)ના દીકરી 
તે  ચારુલતા- શૈલેષભાઈના ભાભી, 
તે શીતલ -કમલેશ, અવની- દેવાંગ, બિનલ -પારસના માતુશ્રી 
તે નીતિ- મયુર, રૂપલના ભાભુ
ગુરુવાર તા : ૧૪-૦૧-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ થયેલ  છે.

Death


મોરબીનિવાસી સુખલાલ રાયચંદ શાહના   સુપુત્ર 
વિનોદભાઈ 
તે મિનેષભાઈ , ભાવેશભાઈ (શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ, મોરબીના પ્રમુખ), ભૂપેશભાઈ  તેમજ મોના હરીશભાઈ ના પિતા 
તે વત્સલ, મોક્ષલ , કુશલ અને કૃપા ના દાદા 
તે કુલદીપ અને ડો. મેઘના ના નાના 
તે અમૃતલાલ પોપટલાલ શાહ (વાંકાનેર ) ના જમાઈ 
મંગળવાર તા. ૧૨-૦૧-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે 

Saturday, January 9, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ કલકતા 
મંગળાબેન વાડીલાલ શેઠ (ઉં. વ. ૯૬) 
તા.૬-૧-૨૧ ના રોજ વડોદરા મુકામે અરિહંતશરણ પામ્યા છે. 
તે અમિત, પરેશ, રમીલા બિપિન મહેતા, સરોજ કૈલાશ શાહ, જ્યોત્સ્ના કિશોરભાઈ દોશી, ગીતા નરેન્દ્ર સંઘવી, સંધ્યા યોગેશ શાહના માતુશ્રી, 
તે રીટા તથા ભાવનાના સાસુ, 
તે સ્વ.ભીમજી જેચંદ પટેલના દીકરી. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

Monday, January 4, 2021

Samaj Utkarsh Volume 59 Issue No 12 December 2020


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 & 4

Sabhar Swikar Receipt Nos 1267 to 1275